દિવાળી દરમિયાન કેટલાક જીવોના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે તમે આ જીવોને જુઓ છો, ત્યારે તમે તમારા જીવનમાં સુખદ ફેરફારો જોઈ શકો છો. આજે અમે તમને આ લેખમાં આ જીવો વિશે માહિતી આપીશું...
Lawrence Bishnoi on Salman Khan: શુ તમે જાણો છો કે કેવી રીતે લોરેન્સ બિશ્નોઈ દેશનો સૌથી મોટો કેવી રીતે ગેંગસ્ટર બન્યો ? પણ સવાલ એ છે કે લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાન પાછળ કેમ પડ્યો છે
Bomb Threats: to flight: છેલ્લે કેટલાક દિવસોથી અનેક ઉડાનોમાં બોમ્બની ધમકીઓ વચ્ચે ગુરૂવારે ઈંડિયો, એયર ઈન્ડિયા વિસ્તારા અને અકાસા એયરની ઓછામાં ઓછી 85 વિમાનોને આ પ્રકારની ધમકીઓ મળી.
Gandhinagar -ગાંધીનગર સાદરા ગામના એક 16 વર્ષીય મુસ્લિમ સગીરે ભગવાન રામ અને માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. ત્યારથી હિન્દુઓએ હોબાળો મચાવ્યો હતો. યુવકની સસ્તી ટિપ્પણી અંગે આક્રોશ ફેલાયો છે.
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ગુરુવારે સવારે મજૂર શિબિરમાં કામચલાઉ પાણીની ટાંકી તૂટી પડતાં કુલ પાંચ મજૂરોનાં મોત થયાં હતાં અને પાંચ ઘાયલ થયાં હતાં. પોલીસે જણાવ્યું કે આ ઘટના પિંપરીમાં બની હતી
સર્વોચ્ચ અદાલતએ પ્રદૂષણમુક્ત પર્યાવરણએ નાગરિકનો બંધારણીય અધિકાર
દિલ્હીમાં વાયુપ્રદૂષણ મુદ્દે બુધવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થઈ હતી. એ દરમિયાન અદલાતે અવલોક્યું હતું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રદૂષણમુક્ત પર્યાવરણએ નાગરિકોનો અધિકાર છે.
Dhanteras 2024: દરેક વર્ષ ધનતેરસનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ, આ વર્ષે આ તારીખ 29 ઓક્ટોબરે સવારે 10:31 વાગ્યે શરૂ થશે અને 30 ઓક્ટોબરે બપોરે 1:15 વાગ્યે સમાપ્ત થશે.
આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનો ઘણો ક્રેઝ છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે યુવાનો વીડિયો અને રીલ બનાવે છે. જોકે ક્યારેક રીલ બનાવવાનો આ શોખ જીવલેણ પણ સાબિત થાય છે.
Ankara Terror Attack: તુર્કીની રાજધાની અંકારામાં એક વિમાનની કંપનીના મુખ્યાલય બહાર એક વિસ્ફોટ થયો છે. તુર્કીના અધિકારીઓનું કહેવું છે કે આ ચરમપંથીઓ દ્વારા થયેલો હુમલો છે.
વડોદરામાં થયેલ હરણીકાંડને લઇ પ્રવાસ બાબતે સરકાર દ્વારા ગંભીર નિર્ણય લેવામાં આવ્યા છે. હરણીકાંડ બાદ પ્રવાસ પર રોક મુકવા છતા અમુક શાળાઓ દ્વારા પ્રવાસ કરાવવામાં આવ્યા છે. ત્યારે અન્ય કોઇ ઘટના ન ઘટે તેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા સરકારને ગાઇડલાઇન સોંપવામાં ...
રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ગુરુવારે સવારે એક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, ટાયર ફાટવાને કારણે ઝડપભેર કાર પલટી જતાં આ અકસ્માત સર્જાયો હતો.
BRICS Summit 2024 રશિયાના કઝાનમાં બ્રિક્સ સંમેલન બાદ ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ મુલાકાતમાં દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુ છે અને તેના સ્વામી શનિદેવ છે, તેથી પુષ્ય નક્ષત્ર પર શનિનું વર્ચસ્વ છે, પરંતુ તેનો સ્વભાવ ગુરુ જેવો છે. તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે 24 ઓક્ટોબરે 2024 ગુરુ પુષ્ય યોગ છે
America diwali holiday- અમેરિકામાં ભારતીયોને દિવાળી પર મોટી ભેટ મળી છે. અહીં પ્રથમ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરીને ભારતીય અમેરિકન નાગરિકોને ખુશ કર્યા છે
Who is Vasundhara Oswal: ઈંટરનેટ અને સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં એક નામ ખૂબ સર્ચ કરવામાં આવી રહ્યુ છે. એ છે વસુંધરા ઓસવાલનુ. ખૂબ જ સુંદર અને અરબપતિ બિઝનેસવુમેન વસુંઘરા ઓસવાલ વિશે દરેક કોઈ જાણવા માંગે છે.