Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફક્ત એક લસણની કળી અને તમારો બધો થાક થઈ જશે દૂર

what happen to keep garlic under pillow

Webdunia
શનિવાર, 2 ડિસેમ્બર 2017 (12:56 IST)
લસણનો પ્રયોગ દરેક ઘરમાં કરાય છે. લસણમાં ઘણા એવા પોષક તત્વ હોય છે જેનાથી આપણા સ્વાસ્થયને પુષ્કળ લાભ મળે છે. લસણનું  સેવન દરરોજ કરવુ જોઈએ. આ આપણને ઘણા રોગોથી બચાવે છે. આ આપણી ધમનીઓને સાફ કરે છે.  પણ શું તમે ક્યારે સાંભળ્યું છે કે ઘણા લોકો લસણને સૂતા પહેલા ઓશીકા નીચે પણ મુકે છે . જી હા, ઘણા લોકો સૂતા પહેલા લસણને  ઓશીકા નીચે મુકે છે. 
 
લોકો આવું એ માટે કરે છે કારણકે ઓશીકા નીચે લસણ મુકવાથી ઉંઘ સારી આવે છે. આ ઉપરાંત લોકો એને સૌભાગ્ય માટે પોતાના ખિસ્સામાં મુકે છે. લસણને ઓશીકા નીચે મુકવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. લસણના બીજા પણ ઘણા ફાયદા છે. લસણમાંથી આપણને એલ્લીસિન મળે છે. જે લસણમાં સૌથી શકતિશાળી યૌગિક ગણાય છે. એને મસળીને તેનુ સેવન કરવાથી  આપણી શક્તિ વધી જાય છે. પણ  જ્યારે તમે એને શેકીને કે સીઝવીને ખાશો તો એના ગુણ નષ્ટ થઈ જાય છે. લસણને ખાતા પહેલા એને 15 મિનિટ માટે વાટીને  મૂકી દો અને પછી ખાવો.  

લસણના પીણાનો પણ ઉપયોગ કરો 
 
જો તમે વધુ થાક અનુભવી રહ્યા હોય કે શરીરમાં વધુ દુખાવો થઈ રહ્યો છે તો આવામાં તમે લસણના પીણાનો ઉપયોગ કરી શકો છો. 
 
જરૂરી સામાન 
 
- 1 ગ્લાસ દૂધ 
- 1 લસણની કળી(વાટેલી)
- 1 ચમચી મધ 
 
કેવી રીતે બનાવશો 
 
સૌ પહેલા લસણને સારી રીતે વાટી લો અને તેમા દૂધ મિક્સ કરો. પછી તેને 3 મિનિટ ઉકાળો અને પછી તેને તાપ પરથી ઉતારી લો. હવે ગ્લાસમાં મધ નાખો અને પીવો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments