Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાશ્તામાં ખાશો ઈડલી તો દિવસભર રહેશે આરામ, જાણો આવું શા માટે?

મોનિકા સાહૂ
રવિવાર, 15 એપ્રિલ 2018 (00:09 IST)
ઈડલીમાં આમ તો સાઉથ ઈંડિયન ડિશ છે પણ આજકાલ વધારેપણું લોકો નાશ્તામાં ઈડલી ખાવી પસંદ કરે છે અને આ કારણે એ બહુ લાઈટ એટલે કે હળવું ભોજન હોય છે આવો જાણી તમને જણાવીએ કે નાશ્તામાં ઈડલી ખાવાના ફાયદા વિશે. 
- અડદની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. સાથે જ તેમાં પ્રોટીન અને વિટામિસ પણ હોય છે. 
- વાષ્પમાં રાંધવાથી ઈડલીમાં કેલોરી પણ બહુ જ ઓછી હોય છે. 
- ઈડલી સરળતાથી પચી પણ જાય છે અને પેટ ફૂલવાની સમસ્યા પણ નહી હોય છે. 
- બ્લ્ડ પ્રેશરને જોતા પણ ઈડલી ખાવી ફાયદાકારી હોય છે. 
- એક મધ્યમ સાઈજની ઈડલીમાં 2 ગ્રામ ફાઈબર અને 8 ગ્રામ કાર્બોહાઈડ્રેડ હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments