Webdunia - Bharat's app for daily news and videos

Install App

Morning Bath- સવારે નહાવાના આ 8 નિયમ અને ફાયદા-

Webdunia
શનિવાર, 14 એપ્રિલ 2018 (07:15 IST)
* રચનાત્મકતાને વધારે છે હાર્વડની એક અભ્યાસ મુજ્બ સવારના સમયે નહાવાનાથી મગજથી તનાવ અને દબાણ હટી જાય છે અને તમારી રચનાત્મકતા વધે છે. 
* તમે સારું વિચારી શકો છો. 
* સવારે શેવ કરવાથી પહેલા નહાવું જરૂરી છે. 
* જે પુરૂષ સવારના સમયે શેવ કરે છે, તેના માટે પહેલા સવારે નહાવું જરૂરી છે. 
* કારણકે હૂંફાણા પાણીથી નહાવવાથી અવિકસિત વાળનો વિકાસ રૂકી જાય અને ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે. જેનાથી સારી રીતે શેવ થઈ શકે છે. 
* રાત્રે નહાવું સારું વિકલ્પ છે, જેનાથી દિવસભરની થાક અને ગંદગી સાફ થઈને અમે ચમકતી ત્વચા અને ગહરી ઉંઘ મળે છે. આમ તો દિવસમાં બે વાર નહાવાથી કોઈ ખતરો નથી. 
*  નહાવા માટે હૂંફાણા પાણીનો જ ઉપયોગ કરવું જોઈએ અને 10 મિનિટથી વધારે ન નહાવું. 
* કારણકે આવું કરવાથી તમારા શરીરના પ્રાકૃતિક પાશ્ચરાઈજર ખોઈ શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments