Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વેક્સીનથી પહેલા શા માટે ન કરવું Pain Killer નો સેવન જાણો કારણ

Webdunia
મંગળવાર, 29 જૂન 2021 (10:48 IST)
કોરોનાથી બચવા માટે વેક્સીન લગાવવી ખૂબ જરૂરી છે. તેથી તેના સાઈડ ઈફ્ક્ટસથી બચવુ થોડો મુશ્કેલ થઈ શકે છે. પણ તેના ઈફેક્ટથી બચવા માટે ઈમ્યુનિટી સિસ્ટમને યોગ્ય રાખવુ પણ એક માત્ર રીત છે. તેમજ ઘણા લોકો એવા પણ છે જે પ્રથમ ડોઝ લેવા માટે અચકાઈ રહ્યા છે અને વેક્સીનના ડરથી પહેલા જ પેન કિલર અને ઓટીસી દવાઓનો સહારો લે છે. સ્વાસ્થય વિશેષજ્ઞોની માનીએ તો વેક્સીન લગાવતા પહેલા પેન કિલરનો સેવન નહી કરવો જોઈએ. આવો જાણીએ તેના કારણ 
 
શું હોય છે પેન કિલરનો સેવન કરવાથી 
પેન કિલર દવા રિલીવર સોજા ઓછું કરવામાં મદદ કરે છે. મોટા ભાગે દવાઓને એનએસઆઈડીના રૂપમાં વર્ગીકરણ કરાયુ છે જે દુખાવા અને સોજાના ઉત્પાદનમાં શામેલ રસાયનને રોકે છે અને સમયની સાથે દુખાવાની તીવ્રતાને ઓછું કરવાનો કામ કરે છે. દુખાવાના હિસાબે જ દવાઓ આપવામાં આવે છે. તેમજ એક્સપર્ટસનો કહેવું છે કે જ્યારે આ ડાક્ટર દ્વારા જણાવાય છે ત્યારે જ તેનો ઉપયોગ કરવું. આમ જ ખાવાથી 
દિલના રોગોનો ખતરો વધી જાય છે. 
 
વેક્સીનથી પહેલા શા માટે ન કરવું તેનો સેવન 
રસીકરણથી પહેલા એક્સપર્ટએ ઘણા એવા કામ જણાવ્યા છે જે 24 કલાક પહેલા કદાચ ન કરવા જોઈએ. એવા દર્દનિવારક ગોળીઓ ખાવાની ના કરાય છે. એક્સપર્ટની માનીએ તો દુખાવાની કેટલીક સામાન્ય દવાઓ વેક્સીનના પ્રત્યે ઈમ્યૂન સિસ્ટમને રિસ્પાંસને ઓછું કરી શકે છે. તેથી વેક્સીન લગાવતા પહેલા તેનો સેવન નહી કરવો જોઈએ.   

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments