Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોની ચીડિયાપણું દૂર કરવા માટે, ઠપકો કે માર નહી, આ વાતો મદદ કરશે

Webdunia
મંગળવાર, 29 જૂન 2021 (10:16 IST)
બાળકોમાં ચીડિયાપણું અને તેમના ગુસ્સે સ્વભાવને ન જુઓ ન કરવો જોઈએ.  ઘણા માતાપિતાને લાગે છે કે બાળકોની આ ટેવ સમય જતાં પોતે દૂર થઈ જશે, પરંતુ ઘણા સર્વે અનુસાર, બાળકો આગળ જતા આ ટેવ મોટી થઈ શકે છે તે જ સમયે, કેટલીકવાર આ ટેવ તેમના વ્યક્તિત્વનો ભાગ પણ બની શકે છે, તેથી, જો તમે નાના બાળકોના માતાપિતા છો, તો તમારે કેટલીક વાતોંની કાળજી રાખવી જોઈએ 
 
મનોચિકિત્સકો કહે છે, માતાપિતાએ બાળકની ખરાબ ટેવને અવગણવી ન જોઈએ. તે માટેનાં કારણો શોધવાની કોશિશ કરવી જોઈએ. શકય છે કે રમત ન કરી શકવા કે શાળામાં કોઈ વિષય ન સમજ આવવાના કારણે કે પછી મિત્રોમાં ઝઘડા અને ગુસ્સેને કારણે ચીડિયા વર્તન કરી શકે છે. માતા-પિતાનું અટેંશન મેળવવા માટે  ધ્યાન ખેંચવા માટે પણ બાળક નાની નાની બાબતો પર ગુસ્સે થઈ જાય છે.
 
કેવુ વ્યવહાર કરવો જોઈએ 
- બાળકોમાં વધારે થી વધારે રમત અને બાહરી એક્ટેવિટીજમાં વ્યસ્ત રાખવું જરૂરી છે. તમે બાળકને ડાન્સ અથવા આર્ટ ક્લાસમાં મોકલી શકો છો. સમયાંતરે આઉટડોર રમતો રમવા માટે તેમને બહાર કાઢવું  પણ સારું. આનાથી બાળકની વધારાની શારીરિક ઉર્જા ખર્ચ થશે અને આત્મ-અભિવ્યક્તિ અને સામાજિક વર્તણૂકની સમજ પણ વિકસિત થશે.
- બાળકની દરેક કાર્ય પર નજર રાખવી જરૂરી છે. નિયમિતપણે તેની શાળાના શિક્ષકને મળતા રહેવું. તેનાથી બાળકના વ્યવહારને સમજવામાં મદદ મળશે. ટીચરને કારણ જણાવતા બાળકને આગળની સીટ પર બેસાડવા વિનંતી પણ કરી શકો છો. જો બાળકને બ્લેકબોર્ડ પર કંઇક લખવાના કામ કે અન્ય બાળકોને પુસ્તકોનું વિતરણ કરવાની કામગીરીમાં વ્યસ્ત રાખવામાં આવે છે, તો તેની હાઈપરએક્ટીવિટી પર નિયંત્રણ મેળવી શકાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments