Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમનાથ: 1551 ફુટના રાષ્ટ્રધ્વજની શૌર્યયાત્રા

Webdunia
રવિવાર, 31 ઑક્ટોબર 2021 (15:31 IST)
1551 ફુટ લાંબા-10 ફુટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે શૌર્યયાત્રા:સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર 400 બાળકોએ આ પ્રકારની શૌર્યયાત્રા કાઢી 
 
સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણમાં જેમનો સિંહ ફાળો છે એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 31 ઓક્ટોમ્બરના જન્મ જ્યંતી છે. ત્યારે સોમનાથમાં તેમની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.
 
રાષ્ટ્રધ્વજ સાથેની શૌર્યયાત્રા કાઢવામાં આવી​​​​​​
સોમનાથ મંદિરની સમીપના સમુદ્ર તટે વોક-વે ઉપર ગાંધીનગરના રાધે-રાધે ગ્રુપ તથા સોમનાથ ટ્રસ્ટ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના 400 બાળકો સાથે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર 1551 ફૂટ લંબાઇ અને 10 ફૂટ પહોળાઇ વાળા રાષ્ટ્રધ્વજ સાથેની શૌર્યયાત્રા કાઢવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

આગળનો લેખ
Show comments