Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચક્રવાત યાસ ને કારણે અમદાવાદ - પુરી અને અજમેર - પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે .

Webdunia
શનિવાર, 22 મે 2021 (22:56 IST)
હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત  યાસ ના કારણે , સુરક્ષાના કારણોસર અમદાવાદ - પુરી અને અજમેર - પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે . જે નીચે મુજબ છેઃ 
 
1. તારીખ 23 અને 24 મે , 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 02844 અમદાવાદ - પુરી સ્પેશિયલ રદ રહેશે . 
 
2. તારીખ 25 અને 27 મે , 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02843 પુરી - અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે . 
 
3. તારીખ 26 મે , 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 08405 પુરી - અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે .
 
 4. તારીખ 24 મે , 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02037 પુરી - અજમેર સ્પેશિયલ રદ રહેશે .
 
 5. તારીખ 25 મે , 2021 ના રોજ અજમેર થી ચાલતી ટ્રેન નંબર 02038 અજમેર - પુરી સ્પેશિયલ રદ રહેશે .

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

હોળી પહેલા ઘરે જ બનાવો બજાર જેવી સફેદ ચિપ્સ, ફક્ત 5 રૂપિયાની આ વસ્તુ ઉમેરો.

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments