Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાવાઝોડા અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક અસરથી પીવાના પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરાઈ

Webdunia
શનિવાર, 22 મે 2021 (19:12 IST)
અમરેલી જિલ્લામાં તાઉ'તે વાવાઝોડાએ જ્યારે વિનાશ વેર્યો છે ત્યારે વહીવટી તંત્ર, સેવાભાવી સંસ્થાઓ એક ડગલું આગળ આવી અસરગ્રસ્તોને મદદ કરવા ખડેપગે છે. વાવાઝોડાના લીધે સમગ્ર જિલ્લામાં લાઈટ અને મોબાઈલ નેટવર્કની સમસ્યા ઉભી થઇ હતી. 
 
લાઈટ ન હોવાના લીધે લોકો પોતાના ઘરે પાણી ન ભરી શકે, ભૂગર્ભ ટાંકાઓમાંથી ઉપર ન ચડાવી શકે જેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 
 
આ પરિસ્થિતિ જોતા કોવાયા ગામના આગેવાનોએ તાત્કાલિક પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરી હતી. આ અંગે વાત કરતા કોવાયાના સરપંચ જણાવે છે કે વાવાઝોડાના લીધે લોકોને ખુબ મોટાપાયે નુકસાન થવા પામ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં પીવાના પાણી માટે ટેન્કરની વ્યવસ્થા કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

સુપ્રીમ કોર્ટનુ Youtube ચેનલ થયુ હેક, ક્રિપ્ટોકરંસી XRP સાથે સંકળાયેલી આવી રહી હતી Advt.

PM મોદી પહોચ્યા વર્ઘા, અનેક મહત્વની યોજનાઓ થઈ શરૂ, રજુ કરી આ ખાસ ટપાલ ટિકિટ

જાલના દુર્ઘટના બસ અને ટ્રક અથડાઈ 5 ની મોત 14 ઈજાગ્રસ્ત

Bullet Train: બુલેટ ટ્રેનની પહેલી ઝલક, ડ્રીમ રૂટ પર 350 kmph ની સ્પીડથી દોડશે

આગળનો લેખ
Show comments