Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીવી ઈન્ડસ્ટ્રીને વધુ એક મોટો ફટકો! 'મલખાન' પછી આ અભિનેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું

Webdunia
શુક્રવાર, 11 નવેમ્બર 2022 (15:50 IST)
Siddhannth Vir Surryavanshi dies of heart attack: ભારતીય ટીવી ઈંડસ્ટ્રીનુ આ વર્ષ ખૂબ મુશેક્લ રહ્યો છે. સિતારાની આ દુનિયામાં ગયા મહીનામાં ઘણા યુવા સિતારાઓને અચાનક ગુમાવ્યો છે. અત્યારે "એક્ટર્સ ભાભીજી ઘર પર હૈ" (Bhabi Ji Ghar Par Hai) સીરિયલના મલખાન  (Malkhan)  એટલે કે દીપેશ ભાન અને કોમેડિયન રાજૂ શ્રીવાસ્ત્વની ડેથથી ઉભરી રહ્યા હતા અને વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે અન્ય એક યુવા અભિનેતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે અને આ અંગેના અહેવાલો જ સામે આવ્યા છે. આવો જાણીએ કોણ છે આ એક્ટર અને તેની સાથે શું થયું.
મલખાન પછી આ એક્ટરને હાર્ટ એટેકથી થયુ નિધન 
જો તમે વિચારી રહ્યા છો કે અમે ક્યાં એક્ટરની વાત કરી રહ્યા છે તો આવો જાણીએ. થોડા સમયે પહેલા સમાચાર આવ્યા હતા કે ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંધીને હાર્ટ એટેકથી મોત થઈ ગઈ છે. આ એક્ટરને ઘણા મોટા ટીવી શોમાં જોવાયા છે. તેમની ઉમ્ર પણ ખૂબ વધારે નથી. 
 
જણાવીએ કે સિદ્ધાંત વીર સૂર્યવંધી જેનો નામ પહેલા આનંદ વીર સૂર્યવંધી હતો માત્ર 46 વર્ષના હતા અને મુંબઈમાં રહેતા હતા. 
(Edited By -Monica Sahu)

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments