Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sanatan dharm-ઘરમાં સાવરણીનો કરો આ નાનકડું ઉપાય, તરત થશો ધનવાન

Webdunia
સોમવાર, 13 નવેમ્બર 2017 (12:35 IST)
હમેશા અમારા વડીલથી કહેવાય છે કે અમને સાવરણીનો સમ્માન કરવું જોઈએ કારણકે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. સાથે જ તમને જણાવી નાખે કે સાવરણીના મહત્વ વિશે વાસ્તુસહસ્ત્રામાં પણ ઘણા નિયમ જણાવ્યા છે. તેથી જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તો તમે આ વાતોનો ધ્યાન જરૂર રાખો. સાવરણી(ઝાડૂ) દ્વારા સુખ સમૃદ્ધિ મેળવવાના સરળ ટોટકા(વિડિયો)
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
 
- જ્યારે ઘરમાં ઝાડૂનો કામ ન હોય તો તમે ક્યારે પણ ઝાડૂને આંખની સામે ન રાખવી. સાથે જ તમે ઝાડૂને ક્યારે પબ ઉભો કરીને ન રાખવું. 
- ભૂલીને પણ સાવરણીને પફ ન લાગવું જોઈએ કહેવાય છે કે તેનાથી મહાલક્ષ્મીનો અપમાન થાય છે. 
- ક્યારે પણ વધારે જૂની સાવરણીને આપણા ઘરમાં ન રાખવી અને સાવરણીને ક્યારે પણ સળગાવું ન જોઈએ. 

- શકય હોય તો શનિવારે જ સાવરણીને બદલવી અને શનિવારના દિવસે તમારા ઘરમાં સારી રીતે સાફ-સફાઈ કરવું. આવું કરવાથી મહાલક્ષ્મીની કૃપા હમેશા બની રહેશે. 
 
- ઘરના મુખ્ય બારણાના પાછળ નાની સાવરણી લટકાવી રાખવી જોઈએ. તેનાથી લક્ષ્મીની કૃપા બની રહેશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે. 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

વધુ જુઓ..

નવીનતમ

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

આગળનો લેખ
Show comments