Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાણક્ય નીતિ- ત્રણ વાત થઈ શકે છે પુરૂષોના અભાગ્યનો કારણ

Webdunia
રવિવાર, 27 ઑક્ટોબર 2019 (14:06 IST)
ઘણી વાર લોકો જીવનમાં આવી રહી પરેશાનીઓ માટે ભાગ્યને દોષ આપે છે. ઘણી વાર કેટલાક કામ નહી હોવા પર અમે કહે  છે કે ભાગ્યે સાથ નહી આપ્યા. આમ તો કોઈ માણસની સાથે ભાગ્ય છે કે નહી આ વર્તમાન પરિસ્થિતિઓને જોઈએ સમજી શકાય છે. આચાર્ય ચાણક્ય એ પણ એવી ત્રણ પરિસ્થિતો જણાવી છે જે કોઈ પુરૂશએ અભાગ્યની તરફ ઈશારા કરે છે. તો આવો જાણીએ શું છે આ ત્રણ પરિસ્થિતિઓ
1. ચાણક્ય મુજબ વૃદ્બાવસ્થામાં  કોઈની પત્નીની મૃત્યુ થઈ જવું ખૂબ દુર્ભાગ્યની વાત છે. જો જવાનીનો સાથીનો સાથ છૂટી જાય છે તો પુરૂષ બીજો લગ્ન કરી શકે છે. પણ વૃદ્વાવસ્થામાં આ શકય નહી. વૃદ્વાકસ્થામાં  જીવનસાથીનો સાથ રહેવું જરૂરી હોય છે. આ સમયમાં એકલા નિરાશા અને માનસિક તનાવ વધે છે. 
2. કહેવાય છે કે જો તમારી પૈસા કોઈ શત્રુના હાથ  લાગી જાય તો આ દુર્ભાગ્યની વાત છે. માણાસ પોતે કમાયેલું ધન શત્રુના હાથમાં જાય તો ડબલ પરેશાનીનો સામનો કરવું પડે છે. 
 
3. આમ કોઈ પાણસએ બીજાના ઘરનો ગુલામ બનીને રહેવું પણ અભાગ્યની વાત છે. આવું માણ્સ ક્યારે પણ પોતાની ઈચ્છાથી કામ  નહી કરી શકતા. તેને હમેશા બીજાની રજા લેવી પડે છે જેનાથી તમારી આજાદી છિનાઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments