Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગર અક્ષરધામ હુમલાનો સૂત્રધાર અજમેરી અમદાવાદમાંથી ઝડપાયો

Webdunia
શનિવાર, 4 નવેમ્બર 2017 (14:58 IST)
ગાંધીનગરના વિખ્યાત અક્ષરધામ સંકુલમાં 25મી સપ્ટેમ્બર, 2002ના રોજ એટલે કે અંદાજે 15 વર્ષ પહેલા ત્રાસવાદીઓએ જે હુમલો કર્યો હતો તેને અંજામ આપનાર સૂત્રધાર મનાતો અબ્દુલ રશીદ અજમેરી અમદાવાદમાંથી ઝડપાઇ ગયો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અજમેરીને અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી પકડી લેતા મહત્ત્વની સફળતા મળી છે. નોંધનીય છે,

2002માં 600થી વધારે ભાવિકો મંદિર સંકુલમાં હતા ત્યારે 2 ત્રાસવાદીઓએ મશીનગનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 32 વ્યક્તિનાં મોત થયા હતા અને 75થી વધુને ઇજા થઇ હતી. મંદિર સંકુલમાં ત્રાસવાદી કૃત્યને અજામ આપનાર સૂત્રધાર તરીકે અબ્દુલ રશીદ અજમેરી ઓળખાયો હતો. તે સાઉદી અરબના રિયાધથી આજે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments