Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગર અક્ષરધામ હુમલાનો સૂત્રધાર અજમેરી અમદાવાદમાંથી ઝડપાયો

Webdunia
શનિવાર, 4 નવેમ્બર 2017 (14:58 IST)
ગાંધીનગરના વિખ્યાત અક્ષરધામ સંકુલમાં 25મી સપ્ટેમ્બર, 2002ના રોજ એટલે કે અંદાજે 15 વર્ષ પહેલા ત્રાસવાદીઓએ જે હુમલો કર્યો હતો તેને અંજામ આપનાર સૂત્રધાર મનાતો અબ્દુલ રશીદ અજમેરી અમદાવાદમાંથી ઝડપાઇ ગયો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અજમેરીને અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી પકડી લેતા મહત્ત્વની સફળતા મળી છે. નોંધનીય છે,

2002માં 600થી વધારે ભાવિકો મંદિર સંકુલમાં હતા ત્યારે 2 ત્રાસવાદીઓએ મશીનગનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 32 વ્યક્તિનાં મોત થયા હતા અને 75થી વધુને ઇજા થઇ હતી. મંદિર સંકુલમાં ત્રાસવાદી કૃત્યને અજામ આપનાર સૂત્રધાર તરીકે અબ્દુલ રશીદ અજમેરી ઓળખાયો હતો. તે સાઉદી અરબના રિયાધથી આજે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments