Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના બાદ હવે મ્યૂકોરમાઇકોસિસની વધી મુશ્કેલી, અમદાવાદ સિવિલમાં ચાલી રહ્યું છે વેટિંગ

Webdunia
બુધવાર, 26 મે 2021 (10:55 IST)
કોરોનાવાયરસ બાદ ગુજરાતમાં હવે મ્યુકોરમાઇકોસિસના કેસની સંખ્યા ઝડપથી વધી જાય છે. દિવસે ને દિવસે મ્યુકોરમાઇકોસિસના કેસોના કારણે આ રાજ્ય સરકારની ચિંતા પણ વધી ગઇ છે. જે પ્રકારે કોરોના મહામારીની વચ્ચે રેમડેસિવીરના ઇંજેક્શનની સમસ્યા થઇ રહી હતી, તે જ પ્રમાણે મ્યૂકોરમાઇકોસિસ બિમારી દરમિયાન પણ લોકોને ઇંજેક્શન પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
અમદાવાદમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે, જેના લીધે સ્વાસ્થ્ય વિભાગમાં હંડકંપ મચી ગયો છે. હોસ્પિતલોમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને ઓપરેશન માટે રાહ જોવી પડતી હોવાનું જાણવા મળ્યું છે. એક અંદાજ અનુસાર હાલ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં 125 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન માટે વેટિંગમાં ઉભા છે.
 
સિવિલ હોસ્પિટલમાં દરરોજ 25 થી 30 ઓપરેશન થઇ રહ્યા છે. અત્યાર સુધી બિમારીના ગંભીર કારણોના લીધે 7 રોગીઓની આંખો નિકાળવાની ફરજ પડી હતી. તમને જણાવી દઇએ કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 625 માંથી 230 દર્દીઓના ઓપરેશન થઇ ચૂક્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments