Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના વકીલો અન્ય નોકરી-ધંધા પણ કરી શકશે, વકીલોની આવક બંધ થતાં નિર્ણય

Webdunia
સોમવાર, 22 જૂન 2020 (14:24 IST)
કોરોના મહામારીને કારણે ગુજરાતમાં ધંધા રોજગાર પર ભારે અસર થઈ છે. રાજ્યમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉન બાદ મોટાભાગના ધંધા તથા નોકરીઓ પર બેરોજગારીની અસર થઈ છે. અનેક સેક્ટર્સમાં લોકો મોટી બેરોજગારીને સહન કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતના 75 હજાર જેટલા વકિલોની આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે. લૉકડાઉનમાં કોર્ટ બંધ થતાં વકિલોની રોજગારી પર પણ અનેક પ્રકારની અસરો જોવા મળી છે.  મહામારી કોરોનાને કારણે લાગુ થયેલા લોકડાઉન બાદ રાજ્યભરના 75 હજાર જેટલા વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કોરોનાને લીધે અનેક વકીલોની પ્રેક્ટિસ બંધ થતા તેમની આવક બંધ થઇ ગઈ છે. જેને કારણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલોને અન્ય નોકરી ધંધા કરવા માટે છૂટ આપવામાં આવી છે. આમ વકીલોને એડવોકેટ એક્ટ 35માંથી મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયને પગલે 31 ડિસેમ્બર 2020 સુધી એડવોકેટ પોતાના વ્યવસાય સિવાય અન્ય નોકરી ધંધા કરી શકશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments