Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસે પૂછ્યુ બળાત્કારી બાબાઓ સાથે ભાજપા નેતાઓનો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ..'

Webdunia
ગુરુવાર, 14 જૂન 2018 (11:12 IST)
. કોંગ્રેસે ભાજપા નેતાઓ પર મોટો હુમલો કરતા ટ્વિટર પર સત્તારૂઢ પાર્ટીના નેતાઓ સાથે બળાત્કારી બાબાઓનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો દ્વારા કોંગ્રેસે પુછ્યુ બળાત્કારી બાબાઓ સાથે ભાજપા નેતાઓનો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ.. 
 
એક મિનિટના આ વીડિયોમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી બળાત્કારી બાબાઓ સાથે દેખાય રહ્યા છે. વીડિયોમાં સૌ પહેલા રાજનાથ ફળાહારી બાબા સાથે દેખાય રહ્યા છે. ત્યારબાદ જુદી જુદી તસ્વીરોમાં ફળાહારી બાબા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે છે. 
 
ત્યારબાદ બળાત્કારીના આરોપી દાતી મહારાજ સાથે ખેલમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોર, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને શિવરાજ સિંહની તસ્વીરો છે. વીડિયોમાં હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ગુરમીત રામ રહિમ સિંહ સાથે દેખાય રહ્યા છે. 

<

Here's a quick summary of BJP’s fascination with rapist babas. pic.twitter.com/iJVYSklkZ2

— Congress (@INCIndia) June 13, 2018 >
ત્યારબાદની ક્લિપમાં બળાત્કારી બાબા આસારામ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ અને છત્તીસગઢના સીએમ રમનસિંહને આશીર્વાદ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી પણ તેમા આસારામ સાથે ઉભા દેખાય રહ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments