Webdunia - Bharat's app for daily news and videos

Install App

Eid mubarak 2018 : આજે જોવામાં આવશે ઈદ મુબારકનો ચાંદ

Webdunia
ગુરુવાર, 14 જૂન 2018 (10:43 IST)
ઈદનુ આગમન બજારોમાં તો થઈ ગયુ છે. હવે ગુરૂવારે 29માં રોજા સાથે જ ચાંદ જોવાની પ્રક્રિયા શરૂ થશે. મરકજી ચાંદ કમિટી ફરંગી મહલ લખનૌ તરફથી એશબાગ ઈદગાહમાં ચાંદ જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
તો બીજી બાજુ શિયા ચાંદ કમિટી તરફથી સતખંડા પર જોવાની કોશિશ કરવામાં આવશે. એશબાગ ઈદગાહના નાયાબ ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફરંગીએ જણાવ્યુ કે ઈદ-ઉલ-ફિત્રની નમાજની બધી તૈયારીઓ પૂરી કરવામાં આવી. 29મો રમજાન ગુરૂવારે ચાંદ જોવામાં આવશે. જો ચાંદ દેખાશે તો ઈદગાહમાં શુક્રવારે સવારે દસ વાગ્યે ઈદ મુબારકની નમાજ મૌલાના ખાલિદ રશીદ ફ્રરંગી મહલીની ઈમામતમાં અદા કરવામાં આવશે. 
 
એવુ પણ કહેવાય રહ્યુ છે કે સઉદી અરેબિયામાં ઈદ અલ-ફિતર 15 જૂનના રોજ ઉજવાય શકે છે. આ માટે આજે બેઠક થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments