Webdunia - Bharat's app for daily news and videos

Install App

Child Story- માતા-પિતાની વાર્તા

Webdunia
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (10:04 IST)
એક વારની વાત છે એક જંગલમાં સફરજનનો એક ઝાડ હતો. એક બાળક દરરોજ એ ઝાદ પાસે રમતો. એ ક્યારે ઝાડની ડાળીથી લટકતો કયારે ફળ તોડતો ક્યારે ઉછ્લ-કૂદ કરતો હતો. સફરજનનો ઝાડ પણ એ બાળકથી બહુ ખુશ રહેતો. 
ઘણા વર્ષ વીતી ગયા
અચાનક એક દિવસ એ બાળક ક્યાંક ચાલ્યો ગયો અને પછી પરત નહી આવ્યું, ઝાડએ પણ ખૂબ વાટ કોઈ પણ એ નહી આવ્યું.
હવે તો ઝાડ બહુ દુખી થઈ ગયું. 
ઘણા વર્ષ પછી એ બાળક ફરીથી ઝાડ પાસે આવ્યું પણ હવે એ થોડો મોટો થઈ ગયું હતું. 
                                                                     બાકીની સ્ટોરી વાંચવા આગળ પેજ પર જાઓ    ....

ઝાડ એને જોઈ બહુ ખુશ થયું અને તેને તેમની સાથે રમવા માટે કહ્યું. 
 
પણ બાળક દુખી થઈને બોલ્યો હવે હું મોટો થઈ ગયું છું હવે એ તેમની સાથે નહી રમી શકતો. 
 
બાળક બોલ્યો કે હવે મને રમકડાથી રમવું સારું લાગે છે પણ મારા પાસે પૈસા નથી. 
 
ઝાડ બોલ્યો- દુખી ન થાઓ તૂ મારા ફળ તોડી લે અને તેને વેચીને રમકડા ખરીદી લેશે. 
 
બાળક હોંશહોંશ ફલ તોડી લઈ ગયો પણ પછી એ બહુ દિવસો સુધી પરત નહી આવ્યું. ઝાડ બહુ દુખી થયું. 
 
અચાનક બહુ દિવસો પછી બાળક જે હવે યુવાન થઈ ગયું હતું પરત આવ્યું, ઝાડ બહુ ખુશ થયો અને તેને તેમની સાથે રમવા માટે કહ્યું - છોકરાઓ કીધું 

 
કે હવે એ ઝાડ સાથે નહી રમી શકતો હવે મને કઈક પૈસા જોઈએ કારણકે મને તમારા બાળકો માટે ઘર બનાવું છે. 
 
ઝાડ બોલ્યો મારી શાખાઓ બહુ મજબૂત છે તમે એને કાપીને લઈ જાઓ અને તમારું ઘર બનાવી લો. 
 
હવે છોકરાએ ખુશી-ખુશી શાખાઓ કાપી નાખી અને લઈને હાલી ગયો. એ પછી ક્યારે પરત નહી આવ્યું. 
 
બહુ દિવસો પછી જ્યારે એ પરત આવ્યો તો એ વૃદ્ધ થઈ ગયું હતું ઝાડ બોલ્યો મારી સાથે રમો પણ એ બોલ્યો કે હવે હું વૃદ્ધ થઈ 
 
ગયું છું હવે હું નહી રમી શકતો. 
 

 
ઝાડ દુખી થયા બોલ્યા કે હવે મારી પાસે ન ફળ છે અને ના લાકડી હવે હું તારી મદદ પણ નહી કરી શકીશ. 
 
વૃદ્ધ બોલ્યો કે હવે મને કોઈ મદદ નહી જોઈએ બસ એક જગ્યા જોઈએ જ્યાં એ બાકીનું જીવન આરામથી પસાર કરી શકે. 
 
ઝાડને તેને તેમના મૂળમાં સહારો આપ્યો. અને વૃદ્ધ હમેશા માટે ત્યાં રહેવા લાગ્યું. 
 
મિત્રો એ ઝાડની રીતે જ અમારા માતા-પિતા પણ હોય છે. જ્યારે અમે નાના હતા તો તેમના સાથે રમતા અને મોટા થતા જ તેમને મૂકીને જતા રહીએ છે. 
અને પછી ત્યારે જ પરત આવે છે જ્યારે અમે કોઈ જરૂર હોય છે.  
ધીમેધીમે જીવન એમજ પસાર થઈ જાય છે. 
અમે ઝાડ રૂપી માતાપિતાની સેવા કરવી જોઈએ ન કે માત્ર તેમનો ફાયદો જ લેવું જોઈએ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments