Webdunia - Bharat's app for daily news and videos

Install App

શારદીય નવરાત્રિ 2018 - માતાના આગમનથી કંઈ રશિ પર પડશે કેવો પ્રભાવ, જાણો

Webdunia
બુધવાર, 10 ઑક્ટોબર 2018 (17:06 IST)
10 ઓક્ટોબર 2018થી એટલે કે આજથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ નવરાત્રિ મા દુર્ગા નાવ પર સવાર થઈને આવી રહી છે. માતાના આગમન પર વિવિધ રાશિઓ પર જુદી જુદી અસર થશે. 
 
મેષ - આ નવરાત્રિ અત્યંત શુભ ફળદાયી છે. તેમા કોઈ રોકાયેલુ કાર્ય સંપન્ન થશે 
 
વૃષભ - ધનનો અપવ્યય થશે.  સ્વજનો સાથે વિવાદ થઈ શકે છે. તેથી વાણી પર સંયમ રાખો 
 
મિથુન - સ્વાસ્થ્ય ઠીક નહી રહે. માનસિક અશાંતિ રહી શકે છે. તેથી મા ભગવતીની આરાધના કરો. 
 
કર્ક - આકસ્મિક રીતે ઘવાય શકો છો. તેથી ભગવાન શિવની ઉપાસના કરો. 
 
સિંહ - આ રાશિના લોકો માટે તીર્થ યાત્રાના યોગ છે. લંબાયેલા કાર્ય પુરા થશે. 
 
કન્યા - શોર્ય અને પરાક્રમની વૃદ્ધિ થશે. આ સાથે જ અનેક માંગલિક કાર્ય પણ પુરા થશે. 
 
તુલા - આ રાશિના લોકો માટે આ સમય મંગળકારી છે ઘર પર માંગલિક કાર્ય થશે. 
 
વૃશ્ચિક - આ રાશિના લોકો માટે આ સમય મંગળકારી છે. ઘરે માંગલિક કાર્ય થશે. 
 
ધનુ -   માતા-પિતાને તીર્થાયાત્રા પર મોકલવાની તક મળશે. ખુદને સામાજીક પ્રતિષ્ઠા મળશે. 
 
મકર -  તામ્ર કળશનુ જળ પીવુ જોઈએ. કારણ કે ઉદર રોગ પરેશાન કરી શકે છે. 
 
કુંભ - નિરર્થક ભાગ દોડ કરવી પડી શકે છે. જેનાથી સમય અને પૈસાનો અપવ્યય થશે. 
 
મીન - માનસિક ચિંતાનો ખતરો છે.  માનસિક તનાવથી બચવા માટે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments