Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks- વરસાદમાં સોજી પર લાગી જાય છે જંતુ, કામ આવશે આ Tips and Tricks

Webdunia
મંગળવાર, 20 જુલાઈ 2021 (11:27 IST)
વરસાદના મૌસમ શરૂ થતા જ કિચનમાં રાખેલી સોજી, બેસન જેવા વસ્તુઓમાં કીડા અને જીવ લાગવા શરૂ થઈ જાય છે. તેથી જો તમે પણ દર વર્ષે વરસાદના મૌસમમાં આ સમસ્યાથી પરેશાન રહો છો તો ટેંશન 
છોડી અજમાવો આ ઉપાય 
 
વરસાદમાં સોજીના કીડાથી દૂર રાખવાના ઉપાય 
ઈલાયચી 
વરસાદમાં સોજીને કીડાથી દૂર રાખવા માટે તમે ઈલાયચીનો પણ ઉપયોગ કરી શકે છે. તેના માટે તમે સૌથી પહેલા સોજીને એક એયર ટાઈટ ડિબ્બામાં ભરીને રાખો. ત્યારબાદ એક પેપરમાં ચારથી પાંચ ઈલાયચીને સારી રીતે લપેટીને સોજીના ડિબ્બામાં નાખી સારી રીતે બંદ કરી દો. આવુ કરવાથી સોજીમાં કીડા નહી લાગશે. 
 
તજ 
તજની મદદથી તમે સોજીને કીડા લાગવાથી બચાવી શકો છો. તેના માટે સોજીને કોઈ એયર ટાઈટ ડિબ્બામાં ભર્યા પછી તેમાં તજ પાઉડર કે એક થી બે ઈંચ આખા તજને કાગળમાં લપેટીને ડિબ્બામાં નાખી તેને 
સારી રીતે બંદ કરી નાખો. આ ઉપાય અજમાવવાથી એક થી બે મહીના સુધી સોજી ખરાબ નહી હોય છે. 
 
તમાલપત્ર અને મોટી ઈલાયચી 
તમાલપત્ર અને મોટી ઈલાયચીના ઉપયોગથી પણ સોજીના કીડા લગાવવાથી બચાવી શકાય છે. તેના માટે તેને પેપરમાં લપેટીને કે પછી આમજ રાખી શકો છો. સોજીનો ઉપયોગ કર્યા પછી ડિબ્બાને સારી રીતે બંદ 
જરૂર કરી દો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નિદા ખાનની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

Super El Nino : 2026 માં ભારતે ભયંકર ગરમી અને દુકાળનો સામનો કરવો પડશે? જાણો હવામાન વિભાગની ચેતવણી.

બેડમિન્ટન મેચ 21 નહીં પણ માત્ર 15 પોઈન્ટ સુધી ઘટી ગઈ; ભારતીય ખેલાડીઓ ગુસ્સે

Heatwaves Alert- 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે તીવ્ર ગરમીનો પ્રકોપ; દિલ્હી ખૂબ જ ગરમ છે, તેથી સાવચેત રહો.

GSEB બોર્ડ રિઝલ્ટ 2026: ધોરણ 10 અને 12ના 15 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત, જાણો ક્યારે આવશે પરિણામ

વધુ જુઓ..

ધર્મ

Mahabharat yudh- દુર્યોધનનું શરીર લોખંડમાં ફેરવાઈ ગયું—પણ તેના જાંઘ કુદરતી કેવી રીતે રહ્યા?

Mohini Ekadashi: મોહિની એકાદશી પર કરો તુલસી સાથે જોડાયેલ આ 4 ઉપાય, ભગવાન વિષ્ણુ ખુશીઓથી જીવન ભરી દેશે

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Aaj Nu Panchang- આજનુ પંચાગ -27 એપ્રિલ

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments