suvichar

Kitchen Hacks: વાસણોથી નથી જઈ રહી ગંધ તો અજમાવો આ ઉપાય Tips

Webdunia
ગુરુવાર, 10 જૂન 2021 (15:04 IST)
સીફૂડ પસંદ કરનાર લોકોના ઘરોમાં હમેશા માછલી બનાવીને ખાઈએ છે. માછલી ખાવામાં તો ખૂબ સ્વાદિષ્ટ હોય છે પણ તેને ખાદ્યા પછી હાથ અને વસણથી તેની ગંધ હટાવવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા હમેશા આવે છે. તો આ સરળ ઉપાય અજમાવીને તમારી પરેશાનીને દૂર કરો. 
માછલીની ગંધ દૂર કરવાના ટીપ્સ 
લીંબૂ 
માછલીની ગંધ વાસણથી દૂર કરવા માટે લીંબૂ એક કારગર ઉપાય છે. તેના માટે તમે લીંબૂના રસની કેટલીક ટીંપા વાસણમાં નાખી મૂકી દો. થોડીવાર તેમાં ગરમ પાણી નાખો. થોડીવાર મૂકી દો પછી વાસણને 
સારી રીતે સાફ કરી લો. 
 
સિરકો 
માછલીની ગંધ હટાવવા માટે તમે વાસણમાં સિરકાની કેટલીક ટીંપા નાખી થોડીવાર માટે મૂકી દો. થોડીવાર પછી માછલીના વાસણને કોઈ સાબુ કે લિક્વિડ સોપથી સાફ કરી લો. વાસણથી માછલીની ગંધ 
સરળતાથી દૂર થઈ જશે. 
 
મીઠું
મીઠાની મદદથી માછલીની ગંધ દૂર કરી શકાય છે. તેના માટે તમે ગરમ પાણી અને મીઠુને વાસણમાં નાખી કેટલાક મિનિટ માટે મૂકી દો અને થોડીવાર પછી  સાબુ કે લિક્વિડ સોપથી વાસણને સાફ કરી લો. 
 
બેકિંગ સોડા 
બેકિંગ સોડાની મદદથી તમે માછલીની ગંધને દૂર કરી શકો છો. તેના માટે તમે બેકિંગ સોડાને વાસણમાં છાંટી થોડીવાર આમજ રહેવા દો. ત્યારબાદ  સાબુથી સારી રીતે સાફ કરી લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

"ભારતભરમાં મોંઘવારી વધવાની છે..." તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.

ચાર ધામ યાત્રા માટે 10 લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે; જાણો સમયમર્યાદા.

પાકિસ્તાન વાટાઘાટોનું આયોજન કરવા તૈયાર - ઈરાની રાજદૂત

ખેડૂતો માટે મોટા સમાચાર: હવે બેરલમાં મળશે પેટ્રોલ-ડીઝલ

ગાંધીનગરમાં ભાજપ કોર કમિટીની પ્રથમ બેઠકનું આયોજન

વધુ જુઓ..

ધર્મ

જૈન લોકોનો તહેવાર - આયંબીલ ઓળી (નવપદ ઓળી), જાણો આ તહેવારનુ ધાર્મિક મહત્વ, નવપદ વિશે માહિતી અને આ દરમિયાન શુ ખાવુ અને શુ નહી તેના વિશે માહિતી

નવરાત્રીના ઉપવાસ માટે મસાલેદાર દહીં બટાકા બનાવો, તે ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 26 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -25 માર્ચ

Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે

આગળનો લેખ
Show comments