Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks: વાસણોથી નથી જઈ રહી ગંધ તો અજમાવો આ ઉપાય Tips

Webdunia
ગુરુવાર, 10 જૂન 2021 (15:04 IST)
સીફૂડ પસંદ કરનાર લોકોના ઘરોમાં હમેશા માછલી બનાવીને ખાઈએ છે. માછલી ખાવામાં તો ખૂબ સ્વાદિષ્ટ હોય છે પણ તેને ખાદ્યા પછી હાથ અને વસણથી તેની ગંધ હટાવવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા હમેશા આવે છે. તો આ સરળ ઉપાય અજમાવીને તમારી પરેશાનીને દૂર કરો. 
માછલીની ગંધ દૂર કરવાના ટીપ્સ 
લીંબૂ 
માછલીની ગંધ વાસણથી દૂર કરવા માટે લીંબૂ એક કારગર ઉપાય છે. તેના માટે તમે લીંબૂના રસની કેટલીક ટીંપા વાસણમાં નાખી મૂકી દો. થોડીવાર તેમાં ગરમ પાણી નાખો. થોડીવાર મૂકી દો પછી વાસણને 
સારી રીતે સાફ કરી લો. 
 
સિરકો 
માછલીની ગંધ હટાવવા માટે તમે વાસણમાં સિરકાની કેટલીક ટીંપા નાખી થોડીવાર માટે મૂકી દો. થોડીવાર પછી માછલીના વાસણને કોઈ સાબુ કે લિક્વિડ સોપથી સાફ કરી લો. વાસણથી માછલીની ગંધ 
સરળતાથી દૂર થઈ જશે. 
 
મીઠું
મીઠાની મદદથી માછલીની ગંધ દૂર કરી શકાય છે. તેના માટે તમે ગરમ પાણી અને મીઠુને વાસણમાં નાખી કેટલાક મિનિટ માટે મૂકી દો અને થોડીવાર પછી  સાબુ કે લિક્વિડ સોપથી વાસણને સાફ કરી લો. 
 
બેકિંગ સોડા 
બેકિંગ સોડાની મદદથી તમે માછલીની ગંધને દૂર કરી શકો છો. તેના માટે તમે બેકિંગ સોડાને વાસણમાં છાંટી થોડીવાર આમજ રહેવા દો. ત્યારબાદ  સાબુથી સારી રીતે સાફ કરી લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments