Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો જૂના ફર્નીચરને નવુ લુક કેવી રીતે આપશો

Webdunia
ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (09:09 IST)
ઘરના મોર્ડન લુક આપવા માટે જરૂરી છે કે ફર્નીચરને પણ નવો લુક આપીએ. કેટલાક એવ ઉપાય જે તમારા ફર્નીચરને ફરીથી નવો બનાવી શકે છે.જેથી તમારું ફર્નીચર ખૂબસૂરત જોવાય. જો તમે નવા ફર્નીચર ખરીદી રહ્યા છો તો તમારા જૂના ફર્નીચર એમજ રાખવું પડે છે . પણ જૂના ફર્નીચર સાથે તમે ક્રીએટીવિટી કરી શકો છો. તમે લાકદીના એક બોરિંગ કોફી ટેબલ પર કાંચના ટોપ લગાવી એને સેંટર ટેબલ બનાવી શકો છો. 
 
1. ખરબચડીને કવર કરો
 
જૂના લાકડીના ફર્નીચર પર દરારો આવી જાય છે . ડાર્ક રંગના લાકડી ફર્નીચર માટે  દરારો પર વાટેલી કૉફી લગાડો. 10 મિનિટ ઈંતજાર કરી એને પછી નરમ અને સૂકા કપડાથી લૂંછી નાખો. 
 
2. પેંટ કરો
 
અ ફર્નીચરને અનેરું લુક આપવા માટે એક પ્રભાવી રીત  છે. તમે તમારી ખુરશી અને ટેબલને ડિફરેંટ શેડસ થી પેંટ કરી એને પારંપરિક લુક આપી શકો છો. નવા રંગ ઋતુઓની અસરથી તમારા ફર્નીચરની રક્ષા કરે છે. 

3. ડાઘ દૂર કરો
 
તમે જાણો છો કે લાકડી પરથી ચા કે કૉફીના ડાઘ દૂર કરવું કેટલું અઘરું છે કેનોલા આઈલ અને વિનેગરથી ડાઘ સરળતાથી સાફ થઈ જાય છે. . એક ચોથાઈ કેનોલા ઓઈલમાં ત્રણ ચૌથાઈ વિનેગર મિક્સ કરી કૉટનના કપડાની સહાયતાથી આ મિશ્રણને ફર્નીચર પર લગાડો. તમે થોડા જ મિનિટોમાં ફેરફાર જોશો. 

4. વ્હાઈટ પેંટ 

જો તમારા પડદા ડાર્ક કલરના છે તો તમારા ફર્નીચરને વ્હાઈટ રંગથી પેંટ કરો. જેથી તમારા રૂમને એક નવો લુક મળશે. આથી ફર્નીચર ક્લાસી દેખાશે  અને રંગના બેલેંસ પણ એલિંગેંટ રીતે રાખી શકાશે. 

5. દરારો દૂર કરો

જો તમારા ફર્નીચરના વાર્નિશ પર દરારો આવી ગયી છે તો કોઈ પણ વસ્તુ એને નવી નથી બનાવી શકતી. એનો ઉકેલ છે કે નેલ પાલિસની સહાયતાથી વાર્નિશ ને ઠીક કરો. એને દરારો વાળ સ્થાન પર લગાડો અને 10 મિનિટ સુધી ઈંતજાર કરો જ્યારે એ સૂકી જાય તો એને ચિકણો બનાવવા માટે સેંડપેપરથી ઘસવું . 

6. વાલપેપર્સનો  ઉપયોગ કરો

તમારા ઘરની સજાવટ મુજબ વાલપેપર્સ ખરીદો અને એના ફર્નીચરને આનાથી ઢાંકી દો. 
 
7. બ્લીચનો  ઉપયોગ કરો
 
જો તમારી પ્લાસ્ટીકની ખુરશીઓ ખરાબ થઈ ગઈ છે તો એને ફેંકશો  નહી પણ એક ડોલ ગરમ પાણી લો એમાં એક ચૌથાઈ કપ બ્લીચિંગ પાવડર મિકસ કરો એનાથી ખુરશી ઘસો અને સૂકા કપડાથી લૂંછી નાખો. તમને તરત જ ચમત્કાર જોવા મળશે.  
 
8. આમલી
 
દરેકના ઘરમાં બ્રાસ સિલ્વર કે બ્રાંજના મેડલ્સ કે ટ્રાફી નક્કી જ હોય છે. સમય વીતવાની  સાથે સાથે એના પર ધૂળ ના ડાઘ જોવા મળે  છે અને મૌસમના કારણે એના પર ડાઘ પડી જાય છે. એને આમલીથી સાફ કરી પાણીથી ધોઈ નાખો. પછી એને કપડાની સહાયતાથી સુકાવી લો. એ ફરીથી ચમકી જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments