Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં રોજ ખાશો પલાળેલા મગફળીના દાણા.. તો થશે આ 10 ફાયદા

Webdunia
શુક્રવાર, 17 નવેમ્બર 2017 (14:10 IST)
શિયાળામાં દરેક મગફળી ખાવી પસંદ કરે છે પણ રોજ પલાળેલી મગફળીના થોડા દાણા ખાવાથી તમારી અનેક હેલ્થ પ્રોબ્લેમ દૂર થઈ શકે છે.  તેને પલાળીને ખાવાથી તેમા વર્તમાન ન્યૂટ્રિએંટ્સ અને આયરન બ્લડ સર્કુલેશન સારી રીતે મુકીને હાર્ટ સાથે અનેક બીમારીઓથી બચાવે છે. આવો જાણીએ રોજ પલાળેલી મગફળી ખાવાથી આરોગ્યના અનેક ફાયદા થાય છે. 
 
પલાળેલી મગફળી ખાવાના ફાયદા 
 
-પલાળેલી મગફળી બ્લડ સર્કુલેશન કંટ્રોલ કરીને શરીરને હાર્ટ અટેકની સાથે અનેક હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે. 
 
- તેમા વર્તમાન કેલ્શિયમ વિટામિન A અને પ્રોટીન મસલ્સ ટૉડ કરવામાં મદદ કરે છે. 
 
- રોજ પલાળેલી મગફળીનુ સેવન બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. તેમા તમે ડાયાબિટીઝ જેવી બીમારીથી બચ્યા રહો છો. 
 
- ફાઈબરથી ભરપૂર મગફળીને પલાળીને તેનુ સેવન કરવાથી ડાયઝેશન સિસ્ટમ ઠીક રહે છે.  શિયાળામાં તેનુ સેવન શરીરને અંદરથી ગરમી અને એનર્જી આપે છે. 
 
- પોટેશિયમ મેગ્નીઝ કૉપર, કેલ્શિયમ, આયરન, સેલેનિયમના ગુણોથી ભરપૂર મગફળીને પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી ગેસ અને એસિડીટીની પરેશાની દૂર થાય છે. 
 
- શિયાળામાં પલાળીલી મગફળીને ગોળ સાથે સેવન કરવાથી ઘૂંટણ અને કમર દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે. 
 
- બાળકોને સવારે પલાળેલી મગફળીના કેટલાક દાણા ખવડાવવાથી તેમા રહેલ વિટામિન 6 આંખોની રોશની અને યાદગીરી તેજ કરે છે. 
 
- મગફળીને ખાવાથી શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થઈ જાય છે.  આ ઉપરાંત તેનાથી શારીરિક ઉર્જા અને સ્ફૂર્તિ પણ કાયમ રહે છે. 
 
- મગફળીમાં રહેલ તેલનો અંશ ભીની ખાંસી અને ભૂખ ન લાગવાની સમસ્યાને દૂર કરે છે. 
 
- રોજ તેનો ઓછામાં ઓછો 20 દાણા મહિલાઓએન કેંસરથી દૂર રાખે છે. તેમા રહેલ એંટીઓક્સીડેંટ, આયરન, નિયાસિન, ફોલેટ, કેલ્શિયમ અને જિંક શરીરને કેંસર સેલ્સ સામે લડવામાં મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments