Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે કરશો આ કામ તો વધશે બમણું વજન

Webdunia
શુક્રવાર, 17 નવેમ્બર 2017 (12:52 IST)
મોટાપા આજે દરેક માંથી 3 લોકોને ઘેરી રાખેલ છે. આ જાણપણુંના કારણે અમારો શરીર બીજા રોગોનો શિકાર થવા લાગે છે. આ રોગોની મુખ્ય મૂળ કહેવાય છે. 
તેને કંટ્રોલમાં લાવા માટે લોકો ડાઈટ અને એક્સરસાઈજ બન્નેના સહારો લેવે છે. પણ તે કરતા પણ અસર જોવાતું નહી. જેના કારણે અમારા ખાવા-પીવાની ખોટી ટેવ છે. 
 
ભોજનનો સમય- રાત્રે ભોજન પછી તરત સૂવાથી ફૂડ ટ્રાઈગ્લિસરાઈડમાં ફેરવી જાય છે હે તેજીથી વજન વધારે છે. 
 
એકસરસાઈજ- રાત્રે સૂતા પહેલા એકસરસાઈજ કરવાથી ઉંઘ લાવતો મેલાટાનિન હાર્મોન ઓછા બનવા લાગે છે પરિણામ એનાથી વજન વધવા લાગે છે. 

 
હાઈ કેલોરી ફૂડ 
ચોખા , બટાટા  અને મીઠી વસ્તુઓમાં કેલોરી બહુ વધારે હોય છે. રાત્રે તેને વધારે માત્રામાં ખાવાથી વજન વધવા લાગે છે. 
મોડે સુધી જાગવું 
7 કલાકથી ઓછી ઉઘ લેવાથી પણ વજન વાળા હાર્મોંસનો લેવલ વધી જાય છે. 
 
વધારે પાણી પીવું 
સૂતા પહેલા જરૂરતથી વધારે પાણી પીવાથી  વાર-વાર બાથરૂમ જવું પડે છે. જેથી ઉંઘ ખરાબ થાય છે અને વજન વધવાની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. 
 

શરાબ પીવું
સૂતા પહેલા શરાબ પીવાથી કાર્ટિસોલ નામનો સ્ટ્રેસ હાર્મોન બનવા લાગે છે. તેથી પણ ઉંઘ ન આવવાની સમસ્યા થઈ જાય છે જે વજન વધારે છે. 
ખોટા કપડા  
રાત્રે સૂતા વાળા કપડા જો કંફર્ટેબલ નહી હોય તો તમે સહી રીતે સૂઈ નહી શકતા જેનાથી વજન વધારતા હાર્મોન લેવલ વધવા લાગે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments