Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોજનનો સ્વાદને ડબલ કરવા માટે બનાવો લીલા નારિયેળની ચટણી

Webdunia
શુક્રવાર, 7 મે 2021 (06:08 IST)
ભોજનનો ચટપટું બનાવવા માટે ચટણી સૌથી સારું ઉપાય છે. આજે અમે તમને લીલા નારિયેળની ચટણી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છે. આવો જાણી કેવી રીતે બનાવીએ નારિયેળની ચટણી 
સામગ્રી:
1 નાળિયેર, 1/2  વાટકી શેકેલી ચણાની દાળ, 
200 ગ્રામ કોથમીર, 
5-6 લીલા મરચાં, 
2 લીંબુનો રસ
, 2 ચમચી તેલ, 
1/2 ટીસ્પૂન રાઈ, 2-3 સુકા લાલ મરચાં, 
સ્વાદપ્રમાણે મીઠું, 
8-9 લીમડો
 
 
વિધિ 
- ગ્રીન કોકોનટની ચટણી બનાવવા માટે નારિયેળના નાના-નાના ટુકડા કાપી લો. 
- કોથમીરના ડૂંઠા કાઢી સમારી લો. 
- ત્યારબાદ મિક્સમાં નારિયળન ટુકડા, ચણા દાળ, કોથમીર, લીલા મરચા, લીંબૂનો રસ અને મીઠુ નાખી ઝીણુ વાટી લો. 
- ચટનીને એક વાસણમાં કાઢી લો. 
- તેલ ગરમ થતા તેમાં રાઈ અને લીમડો, સૂકા લાલ મરચા નાખી સંતાડો. 
- આ વઘારને ચટણીમાં નાખી દો. 
- તૈયાર ચટણીને બ્રેડ સમોસા ભજીયા સાથે ખાવો. 
- આ ચટણીને સ્ટોર પણ કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments