Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોજનનો સ્વાદને ડબલ કરવા માટે બનાવો લીલા નારિયેળની ચટણી

Webdunia
શુક્રવાર, 7 મે 2021 (06:08 IST)
ભોજનનો ચટપટું બનાવવા માટે ચટણી સૌથી સારું ઉપાય છે. આજે અમે તમને લીલા નારિયેળની ચટણી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છે. આવો જાણી કેવી રીતે બનાવીએ નારિયેળની ચટણી 
સામગ્રી:
1 નાળિયેર, 1/2  વાટકી શેકેલી ચણાની દાળ, 
200 ગ્રામ કોથમીર, 
5-6 લીલા મરચાં, 
2 લીંબુનો રસ
, 2 ચમચી તેલ, 
1/2 ટીસ્પૂન રાઈ, 2-3 સુકા લાલ મરચાં, 
સ્વાદપ્રમાણે મીઠું, 
8-9 લીમડો
 
 
વિધિ 
- ગ્રીન કોકોનટની ચટણી બનાવવા માટે નારિયેળના નાના-નાના ટુકડા કાપી લો. 
- કોથમીરના ડૂંઠા કાઢી સમારી લો. 
- ત્યારબાદ મિક્સમાં નારિયળન ટુકડા, ચણા દાળ, કોથમીર, લીલા મરચા, લીંબૂનો રસ અને મીઠુ નાખી ઝીણુ વાટી લો. 
- ચટનીને એક વાસણમાં કાઢી લો. 
- તેલ ગરમ થતા તેમાં રાઈ અને લીમડો, સૂકા લાલ મરચા નાખી સંતાડો. 
- આ વઘારને ચટણીમાં નાખી દો. 
- તૈયાર ચટણીને બ્રેડ સમોસા ભજીયા સાથે ખાવો. 
- આ ચટણીને સ્ટોર પણ કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments