Webdunia - Bharat's app for daily news and videos

Install App

2025 સુધી માનવીથી વધુ કામ કરશે રોબોટ, જાણો ક્યા કાર્ય માટે રહેશે માનવીની જરૂર

Webdunia
સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (17:21 IST)
વિશ્વ આર્થિક મંચ (ડબયુઈએફ) ના એક અભ્યાસ મુજબ વર્ષ 2025 સુધી રોબોટ વર્તમાન કાર્યભારના 52 ટકા કાર્ય સાચવી લેશે. જે અત્યારની તુલનામાં લગભગ ડબલ હશે. ડબલ્યુઈએફે સોમવારે આ અભ્યાસને રજુ કર્યો. એએફપીની રિપોર્ટ મુજબ મંચનુ અનુમાન છે કે માનવી માતે નવી ભૂમિકાઓમાં ઝડપથી વધારો જોઈ શકાય છે. એટલુ જ નહી મશીનો અને કમ્પ્યુટર કાર્યક્રમ સાથે આપણે કેવી રીતે કાર્ય કરીએ તેની ગતિ સાથે કેવો તાલમેલ બેસાડીએ એ માટે માનવે પોતાનુ સુધારવુ પડશે. 
 
2025 સુધી લગભગ અડધુ કામ મશીનો દ્વારા 
 
સ્વિસ સંગઠને એક નિવેદનમાં કહ્યુ, આજે મશીનોના માધ્યમથી જ્યા 29 ટકા કાર્ય થઈ રહ્યા છે તો બીજી બાજુ 2025 સુધી વર્તમાન કાર્યભારના લગભગ અડધા મશીનના માધ્યમથી સંપન્ન થશે. 
 
જિનેવા પાસે સ્થિત ડબલ્યુઈએફને શ્રીમંતો, નેતાઓ અને વેપારીઓની વાર્ષિક સભા માટે ઓળખવામાં આવે છે. જેનુ આયોજન  સ્વિટઝરલેંડના દાવોસમાં થાય છે. 
 
આ કાર્યો માટે પડશે માનવીની જરૂર 
 
અભ્યાસ મુજબ ઈ-કોમરસ અને સોશિયલ મેડિયા સહિત સેલ્સ, માર્કેટિંગ અને કસ્ટમર સર્વિસ જેવી જે નોકરીઓમાં માનવ કૌશલની જરૂર હોય છે તેમા માનવ કૌશલનો વધારો જોઈ શકાય છે. આ જ રીતે રચનાત્મકતા, આલોચનાત્મક સમજવુ અને સાત્વમા દિલાસો  ચેતાવણી જેવા કાર્યોમાં પણ માનવ કૌશલ કાયમ રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments