Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 September World Heart Day: દિલને રાખવું છે આરોગ્યકારી તો ભૂલીને પણ ન ખાવો આ ફૂડ

Webdunia
મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (08:11 IST)
જે સમયે તમારો હૃદય ધડકવું બંદ કરી નાખે, સમજો એ સમયે તમારી મૌત થઈ જશે. હૃદય અમારા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જેના વગર અમે જિંદગીના વિશે વિચારી પણ નહી શકીએ. આથી આ બહુ જરૂરી છે કે અમે અમારું ખાવા-પીવાનો યોગ્ય ધ્યાન રાખીએ. આજ-કાલ અમે જે ખાઈ-પીએ છે એ પૂરી 
 
રીતે હૃદય માટે નુકશાનદાયક છે. ફાસ્ટ ફૂડ ખાવામાં વધારે સોડિયમ કે પછી દરરોજ તળેલું-શેકેલું અને ચટર-પટર ખાવાથી અમારા હૃદય ગંભીર રીતે ખામીઓ જોવા લાગે છે. 
 
1. પ્રોસેસ્ડ મીટ - પ્રોસેસ્ડ મીટમાં એવા હજારો તત્વ હોય છે જે મીટને ફ્રેશ બનાવવા માટે યૂજ કરાય છે. આ સૉલ્ટિંગ, સ્મોકિંગ ડાઈંગ અને કેનિંગ દ્વારા પસાર થાય છે,જે કે અમારા હૃદય માટે ઘણા નુકશાનકારી હોય છે. 
 
2. સૉફટ ડ્રિંક - એમાં કૃત્રિમ મિઠાસ હોય છે , જેનાથી મધુમેહનો ખતરો વધે છે અને દિલ માટે ખતરો વધે છે. 
 
3. માખણ- એને ખાવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં વૃદ્ધિ હોય છે જેનાથી દિલના સ્વાસ્થય માટે ખતરો હોય છે. 
 
4. સોયા સૉસ- સોયા સૉસમાં  બહુ વધારે મીઠું અને સોડિયમ શામેળ હોય છે જે હૃદયની સમસ્યાઓને જન્મ આપી શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Happy Kevda Trij/Hartalika Teej 2024 Wishes: આ ખાસ સંદેશાઓ દ્વારા તમારા મિત્રો અને સગાઓને મોકલો કેવડાત્રીજની શુભેચ્છા

Hartalika Teej 2024: જો તમે પહેલીવાર કરી રહ્યા છે કેવડાત્રીજનુ વ્રત, તો પહેલા જાણી લો તેના જરૂરી નિયમ

Hartalika Teej 2024: પહેલીવાર કરી રહ્યા છો કેવડાત્રીજ (હરતાલિકા વ્રત), તો આ રીતે કરો તૈયારી

બાળ ગણેશ અને ઘમંડી ચંદ્રમાની વાર્તા

Ganesh chaturthi 2024: ગણેશ ચતુર્થી ઉત્સવ ક્યારે છે જાણી લો શુભ મુહુર્ત અને નિયમ

આગળનો લેખ
Show comments