Dharma Sangrah

શિયાળામાં સ્વસ્થ રહેવા માટે , 6 સાવધાનિઓ

Webdunia
ગુરુવાર, 30 નવેમ્બર 2017 (07:49 IST)
શિયાળાના મૌસમની શરૂઆત થઈ ગઈ છે. પણ બદલતા મૌસમમાં તમારું સ્વાસ્થય ખરાબ થઈ શકે છે. ધીમે- ધીમે આવતી શિયાળા ચુપકેથી શરદી-ખાંસી કે તાવના રૂપમાં ખતરનાક હુમલા કરે છે. આ મૌસમમાં સ્વાસ્થયના ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સારા સ્વાસ્થય માટે રાખો 8 સાવધાનીઓ 
1. જેટલી વધારે શકય હોય તમારા હાથ ધુઓ જેથી કીટાણુ પગ ન પસાર શકે. આ કીટાણુ મૌસમના રોગોને જન્મ આપી તીવ્રતાથી ફેલાવે છે. તો હાથથી જ વધારે ફેલે છે. 
 
2. વધારે તનાવ લેવાથી બચવું . કારણકે આ તમારા શરીરના રોગો અને સંક્રમણતેહે લડવાને ક્ષમતા છે એમાં મુશ્કેલી ઉભી કરે છે. 
 
3. દરરોજ આશરે અડધા કલાક વ્યાયામ જરૂર કરો. એનાથી શરીરના રોગોથી લડવાની ક્ષમતા મજબૂત થશે અને શરીરમાં ગર્મી બની રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs ENG- આજે ફાઇનલ માટે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જોરદાર મુકાબલો થશે.

કોણ છે શાલિની અગ્રવાલ ? ગુજરાતની IAS જેમણે કમિશ્નર રહેતા જ લખી નાખ્યુ પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોંચ

"ભાઈ, પહેલા મને OTP કહો!" સ્કૂલ ટોપર બની ગયો રેપિડો સવાર મિત્ર ચોંકી ગયો

દિલ્હીમાં ત્રણ દિવસનો 'રાયસીના સંવાદ' શરૂ , જેમાં વિશ્વભરની હસ્તીઓ ભાગ લેશે.

સાનિયા ચંડોક સાથે લગ્નના બંધનમાં બંઘાયા અર્જુન તેંદુલકર, ક્રિકેટ જગતની હસ્તિયોએ આપી હાજરી

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 6 માર્ચ

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

Aaj Nu Gujarati Panchang - આજનું ગુજરાતી પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

આગળનો લેખ
Show comments