Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંકુરિત વસ્તુઓથી દુબળાપનની સમસ્યાને દૂર કરો

Webdunia
શનિવાર, 13 જાન્યુઆરી 2018 (08:36 IST)
આજના સમયમાં વધારેપણું લોકો તમારા જાડાપણની સમસ્યાને લઈને પરેશાન રહે છે અને તેમના વજનને ઓછું કરવા ઈચ્છે છે. પણ કેટલાક લોકો એવા પણ છે કે ઈચ્છીને પણ તેમનો વજનને વધારી નહી શકે  છે અને તેમના દુબળાપનથી પરેશાન રહે છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે. જેના ઉપયોગથી તમારા દુબળાપનની સમસ્યા સમાપ્ત થઈ શકે છે. 
કાળા ચનામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયરન હોય છે. તે સિવાય તેમાં ફાઈબરની પણ ભરપૂર માત્રા હોય છે. અને સાથે જ આ તમારા શરીરની ગ્રોથ કરવામાં પણ સહાયતા કરે છે. 
સોયાના સેવનથી અમારું શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી પાડે છે. 
દૂધમાં ભરપૂર માત્રામાં એવા બધા પોષક તત્વ હોય છે જે , શારીરિક નબળાઈને દૂર કરવાનો કામ કરે છે. 
જો તમે તમારું વજન વધારવા ઈચ્છો છો તો આ ચીજોના યોગ્ય રીતે સેવન કરો. 
વજન વધારવા માટે તમે એને કાચાકે પલાળીને અંકુરિત કરીને ખાઈ શકો છો
સૌથી પહેલા ચણા અને સોયાબીનને રાત્રે સૂતા પહેલા પાણીમાં પલાળી મૂકી નાખો. ત્યારબાદ તેને અંકુરિત કરવા માટે મૂકી નાખો. 
સોયા અને ચણાને પલાળીને ખાવાથી આ જલ્દી પચી જાય છે. 
રોજ સવારે ખાલી પેટ તેને ખાવું. અને ખાવાના 10 મિનિટ પછી 1 ગિલાસ દૂધ પી લો. 
તેના ઉપયોગથી કેટલાક દિવસોમાં તમારું વજન વધવા લાગશે. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on 
youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો

આગળનો લેખ
Show comments