Webdunia - Bharat's app for daily news and videos

Install App

Camphor Health tips- જાણૉ કપૂરના ચમત્કારિક ફાયદા

Webdunia
બુધવાર, 5 મે 2021 (10:10 IST)
Camphor Health tips
કપૂરનો ઉપયોગ ખાસ કરીને હવન પૂજન અને ઘણા બ્યૂટી ઉત્પાદોમાં સુગંધ અને ઠંડાઈ માટે કરાય છે. તે સિવાય કપૂર અને તેના તેલના કેટલાક ચમત્કારિક લાભ પણ છે જે કમાલના છે જાણવા માટે આ જરૂર 
વાંચો કપૂરના આરોગ્ય લાભ 

* જ્યારે શ્વાસ લેવામાં તકલીફ હોય ત્યારે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે, તે શ્વાસની સમસ્યાથી રાહત આપે છે.
* કપૂરનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓમાં અસરકારક છે. ચેહરા પર થતા પિમ્પલ્સ કે અન્ય કોઈ ત્વચા સંબંધિત સમસ્યા થતા થોડું કપૂર, નાળિયેર તેલ મિક્સ કરીને ચેહરા પર મસાજ કરવા અસરકારક છે.
* શરીરના કોઈ ભાગ પર થતી સ્ક્રેચીશ, ઈજા કે પછી બળેલા પર કપૂર લગાવવાથી બળતરા ઓછુ થાય છે. કપૂરને પાણીમાં મિક્સ કરી ઈજાના બળતરા ઓછા થશે અને ઠંડક મળશે. 
* તનાવ થતા પર માથા પર કપૂના તેલની માલિશ કરવાથી ફાયદો થશે. તેનાથી માનસિક રાહત મળશે અને તનાવ ધીમે-ધીમે ઓછું થાય છે. માથાના દુખાવામાં આ ઉપાય કારગર છે.

* વાળ ખરવા પર નાળિયેર તેલમાં કપૂર તેલ મિક્સ કરી લગાવવાથી વાળ ખરવાનો ઓછુ થઈ જાય છે. માથામાં ખોડો થતા પર કપૂરનો તેલ લગાવવાથી ફાયદો થાય છે. 
 
* કપૂર તેલની માલિશ કરવાથી સાંધાના દુખાવા અથવા શારીરિક સમસ્યામાં રાહત મળે છે. તે નિયોપ્લેસિયાવાળા દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે સ્નાયુઓમાં દુખાવો દૂર કરવામાં ઉત્તમ છે
 
* સુગંધિત કપૂર શરદી અને ફેફસાના રોગોમાં ફાયદાકારક છે. કપૂરનો ઉપયોગ વિક્સ, બામ જેવા ઘણા ઉત્પાદનો બનાવવામાં પ્રયોગ કરાય છે. 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Happy Akshaya Tritiya 2025 : અખાત્રીજની શુભેચ્છા

Akshay Tritiya- અખાત્રીજની પૌરાણિક કથા

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન અને કરો ખરીદી, મળશે શુભ ફળ

Chaitra Amavasya 2025: ચૈત્ર અમાવસ્યાના દિવસે આ વસ્તુઓનું દાન કરો, ધન ધાન્યથી ભરેલો રહેશે ઘર સંસાર

Chaitra Amavasya 2025 Upay: ધન પ્રાપ્તિ માટે અમાસની રાત્રે કરો આ ઉપાયો, ધનની કમી થશે દૂર

આગળનો લેખ
Show comments