Webdunia - Bharat's app for daily news and videos

Install App

Camphor Health tips- જાણૉ કપૂરના ચમત્કારિક ફાયદા

Webdunia
બુધવાર, 5 મે 2021 (10:10 IST)
Camphor Health tips
કપૂરનો ઉપયોગ ખાસ કરીને હવન પૂજન અને ઘણા બ્યૂટી ઉત્પાદોમાં સુગંધ અને ઠંડાઈ માટે કરાય છે. તે સિવાય કપૂર અને તેના તેલના કેટલાક ચમત્કારિક લાભ પણ છે જે કમાલના છે જાણવા માટે આ જરૂર 
વાંચો કપૂરના આરોગ્ય લાભ 

* જ્યારે શ્વાસ લેવામાં તકલીફ હોય ત્યારે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે, તે શ્વાસની સમસ્યાથી રાહત આપે છે.
* કપૂરનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓમાં અસરકારક છે. ચેહરા પર થતા પિમ્પલ્સ કે અન્ય કોઈ ત્વચા સંબંધિત સમસ્યા થતા થોડું કપૂર, નાળિયેર તેલ મિક્સ કરીને ચેહરા પર મસાજ કરવા અસરકારક છે.
* શરીરના કોઈ ભાગ પર થતી સ્ક્રેચીશ, ઈજા કે પછી બળેલા પર કપૂર લગાવવાથી બળતરા ઓછુ થાય છે. કપૂરને પાણીમાં મિક્સ કરી ઈજાના બળતરા ઓછા થશે અને ઠંડક મળશે. 
* તનાવ થતા પર માથા પર કપૂના તેલની માલિશ કરવાથી ફાયદો થશે. તેનાથી માનસિક રાહત મળશે અને તનાવ ધીમે-ધીમે ઓછું થાય છે. માથાના દુખાવામાં આ ઉપાય કારગર છે.

* વાળ ખરવા પર નાળિયેર તેલમાં કપૂર તેલ મિક્સ કરી લગાવવાથી વાળ ખરવાનો ઓછુ થઈ જાય છે. માથામાં ખોડો થતા પર કપૂરનો તેલ લગાવવાથી ફાયદો થાય છે. 
 
* કપૂર તેલની માલિશ કરવાથી સાંધાના દુખાવા અથવા શારીરિક સમસ્યામાં રાહત મળે છે. તે નિયોપ્લેસિયાવાળા દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે સ્નાયુઓમાં દુખાવો દૂર કરવામાં ઉત્તમ છે
 
* સુગંધિત કપૂર શરદી અને ફેફસાના રોગોમાં ફાયદાકારક છે. કપૂરનો ઉપયોગ વિક્સ, બામ જેવા ઘણા ઉત્પાદનો બનાવવામાં પ્રયોગ કરાય છે. 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments