Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - દરરોજ એક વાટકી મગ દાળ ખાવાથી થશે આ 12 ફાયદા

12 benefits of green gram or moong dal

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2022 (19:34 IST)
મગની દાળ રોગ ભગાડવાની સાથે સ્વાસ્થય હેલ્થને મેંટેન કરવા માટે પણ જરૂરી છે. મગની દાળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ અને ફસ્ફોરસ હોય છે. મગની દાળના પાપડ, લાડુ અને હળવો પણ સ્વાસ્થય માટે ઘણો લાભદાયક હોય છે. મગની દાળને ડાઈટમાં શામેળ કરવાથી મસલ્સ મજબૂત હોય છે અને એનીમિયા દૂર હોય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છે એનાથી થનાર 12 ફાયદા 
હાર્ટ પ્રોબ્લેમમાં બચાવ 
મગની દાળમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે. એનાથી હાર્ટ પ્રોબ્લેમથી બચાવ હોય છે. 

બ્લ્ડ પ્રેશર કંટ્રોલ 
મગની દાળ ખાવાથી બોડીમાં સોડિયમની કમી હોય છે જેનાથી બીપી કંટ્રોલ રહે છે. 
વેટ લૉસ કરે છે 
મગની દાળમાં કેલોરીની માત્રા ઓછી હોય છે . એને ખાવાથી વજન ઓછું હોય છે. 

એનીમિયાથી બચાવ 
મગની દાળમાં આયરન હોય છે. એને ખાવાથી એનીમિયાથી બચાવ હોય છે. 
સ્કિન પ્રોબ્લેમમાં બચાવ 
મગની દાળમાં રહેલ એંટીઓક્સીડેંટ ફ્રી રેડિક્લ્સના પ્રભાવ ઓછું કરીને સ્કિન પ્રોબ્લેમથી બચાવામાં સહાયતા કરે છે. 
 

કબ્જ દૂરી કરે છે
મગની દાળમાં ફાઈબરની માત્રા વધારે હોય છે એને ચોખામાં મિક્સ કરી ખાવાથી કબ્જિયાત દૂર હોય છે. 
કેંસરથી બચાવ
મગની દાળમાં ફાઈટોસ્ટ્રોજનની માત્રા વધારે હોય છે જેનાથી કેંસરથી બચાવ હોય છે. 
 

રોગોથી બચાવ 
મગની દાળ ખાવાથી બૉડીમાં ઈમ્યૂનોટી વધે છે અને રોગોથી બચાવ હોય છે. 
લીવર પ્રોબ્લેમમાં બચાવ 
મગની દાળ ખાવાથી શરીરના ટોક્સિંસ દૂર હોય છે અને લીવર પ્રોબ્લેમથી બચાવ હોય છે. 
 
સાંધાના દુખાવાથી બચાવ 
મગની દાળમાં પ્રોટીન હોય છે જેનાથી મસલ્સ મજબૂત હોય છે અને સાંધાના દુખાવાથી બચાવ હોય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

આગળનો લેખ
Show comments