Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - દરરોજ એક વાટકી મગ દાળ ખાવાથી થશે આ 12 ફાયદા

12 benefits of green gram or moong dal

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2022 (19:34 IST)
મગની દાળ રોગ ભગાડવાની સાથે સ્વાસ્થય હેલ્થને મેંટેન કરવા માટે પણ જરૂરી છે. મગની દાળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ અને ફસ્ફોરસ હોય છે. મગની દાળના પાપડ, લાડુ અને હળવો પણ સ્વાસ્થય માટે ઘણો લાભદાયક હોય છે. મગની દાળને ડાઈટમાં શામેળ કરવાથી મસલ્સ મજબૂત હોય છે અને એનીમિયા દૂર હોય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છે એનાથી થનાર 12 ફાયદા 
હાર્ટ પ્રોબ્લેમમાં બચાવ 
મગની દાળમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે. એનાથી હાર્ટ પ્રોબ્લેમથી બચાવ હોય છે. 

બ્લ્ડ પ્રેશર કંટ્રોલ 
મગની દાળ ખાવાથી બોડીમાં સોડિયમની કમી હોય છે જેનાથી બીપી કંટ્રોલ રહે છે. 
વેટ લૉસ કરે છે 
મગની દાળમાં કેલોરીની માત્રા ઓછી હોય છે . એને ખાવાથી વજન ઓછું હોય છે. 

એનીમિયાથી બચાવ 
મગની દાળમાં આયરન હોય છે. એને ખાવાથી એનીમિયાથી બચાવ હોય છે. 
સ્કિન પ્રોબ્લેમમાં બચાવ 
મગની દાળમાં રહેલ એંટીઓક્સીડેંટ ફ્રી રેડિક્લ્સના પ્રભાવ ઓછું કરીને સ્કિન પ્રોબ્લેમથી બચાવામાં સહાયતા કરે છે. 
 

કબ્જ દૂરી કરે છે
મગની દાળમાં ફાઈબરની માત્રા વધારે હોય છે એને ચોખામાં મિક્સ કરી ખાવાથી કબ્જિયાત દૂર હોય છે. 
કેંસરથી બચાવ
મગની દાળમાં ફાઈટોસ્ટ્રોજનની માત્રા વધારે હોય છે જેનાથી કેંસરથી બચાવ હોય છે. 
 

રોગોથી બચાવ 
મગની દાળ ખાવાથી બૉડીમાં ઈમ્યૂનોટી વધે છે અને રોગોથી બચાવ હોય છે. 
લીવર પ્રોબ્લેમમાં બચાવ 
મગની દાળ ખાવાથી શરીરના ટોક્સિંસ દૂર હોય છે અને લીવર પ્રોબ્લેમથી બચાવ હોય છે. 
 
સાંધાના દુખાવાથી બચાવ 
મગની દાળમાં પ્રોટીન હોય છે જેનાથી મસલ્સ મજબૂત હોય છે અને સાંધાના દુખાવાથી બચાવ હોય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

આગળનો લેખ
Show comments