Webdunia - Bharat's app for daily news and videos

Install App

વકીલ કાળા કોટ શા માટે પહેરે છે

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2022 (16:07 IST)
વર્ષ 1961માં ભારતમાં એડવોકેટથી સંકળાયેલા કેટલાક નિયમ બનાવ્યા હતા જેના હેઠણ વકીલોને કાળા કોટ પહેરવુ ફરજીયાત કરાયો હતો. જે પછીથી ભારતના બધા વકીલ કાળા કોટ પહેરીને જ કેસ લડે છે. તે સિવાય કાળા કોટની ડ્રેસને વકીલોમાં અનુશાસન અને આત્મવિશ્વાસનો પ્રતીક ગણાય છે. આ ડ્રેસ વકીનોને જુદી ઓળખ અપાવે છે. 
 
ભારતમ તો વર્ષ 1961ને આ નિયમ બનાવ્યો હતો પણ વિદેશની વાત કરીએ તો તેનો ઈતિહાસ ખૂબ જૂનો છે. જ્યારે ઈંગ્લેંડના કિંગ ચાર્લ્સની મૃત્યુ થઈ હતી ત્યારે તેની શોક સભામાં બધા વકીલ કાળા કોટ પહેરીને ગયા હતા. તે પછી વિદેશોમાં પણ એડવોકેટને બ્લેક કોટ પહેરવો ફરજીયાત કરી નાખ્યુ હતો. 
 
તમને જણાવીએ કે કાળા રંગનો સંબંધ આજ્ઞાપાલન, પેશી અને અધીનથી પણ હોય છે તેની સાથે બ્લેક કલરને તાકાત અને અધિકારનો પ્રતીક ગણાય છે. ઈંગ્લેડમાં કાળો રંગ પ્રોફેશન માટે ખૂબ લોકપ્રિય ગણાય છે. તેથી ઘણા વિશેષ સભામાં મોટા અધિકારીઓ કાળા રંગની ડ્રેસ પહેરીને હાજર રહે છે. 
 
જ્યારે વકીલો કોર્ટમાં પોતાની વચ્ચે દલીલ કરે છે તો પરસેવાથી રેઝબેઝ થઈ જાય છે કારણ કે કાળા રંગ ગર્મીને શોષી લે છે તેથી કાળા કોટ વકીલના શરીરથી નિકળતી ગરમીને શોષવામાં મદદ કરે છે. કાળા કોટ પહેરવાથી એડવોકેટના ગરમી સહન કરવાની શક્તિ વધે છે. 
 
કાળા રંગ તે અંધત્વનું પ્રતીક છે, તેથી કાયદાને આંધળો માનવામાં આવે છે. અંધ વ્યક્તિ ક્યારેય પક્ષપાત કરી શકતો નથી, તેથી વકીલો કાળા કોટ પહેરે છે. જેથી તે પણ અંધ વ્યક્તિની જેમ પક્ષપાત વિના સત્ય માટે લડી શકે. જેથી કોર્ટમાં સત્યને પ્રોત્સાહન મળે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

1 જુલાઈથી 6 મુખ્ય નિયમો બદલાયા: આધાર, પાસપોર્ટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, તમારા ખિસ્સા પર સીધી અસર.

Explainer: રામ મંદિર ટ્રસ્ટમાં કોણ કોણ સામેલ છે ? જાણો બધા સભ્યોના નામ અને તેમના અધિકાર

ઈ-રિક્ષા બંધ કરાવનાર BAT-BMS એપ સામે સરકારે કડક કાર્યવાહી કરી, તેને દૂર કરવાના આદેશ, જાણો સમગ્ર મામલો

વધુ જુઓ..

ધર્મ

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments