Webdunia - Bharat's app for daily news and videos

Install App

Yes બેંકના ગ્રાહકો માટે બુધવારથી બધી સુવિધાઓ શરૂ થશે

Webdunia
સોમવાર, 16 માર્ચ 2020 (17:05 IST)
18 માર્ચના રોજ સાંજે 6 વાગ્યા પછી, યસ બેન્કના ગ્રાહકો તેમના ખાતા સાથે સામાન્ય વ્યવહાર કરી શકશે.
બેંકના ખાતાધારકો તમામ 1,132 શાખાઓમાંથી ટ્રાંઝેક્શન કરી શકશે.
ગયા અઠવાડિયે, સરકારે બેંકને પુનર્જીવિત કરવા માટે પુનર્ગઠન યોજનાને સૂચિત કર્યું હતું.
 
યસ બેન્કના ગ્રાહકો માટે આ રાહતના સમાચાર છે. યેસ બેંકે ટ્વિટ કરીને માહિતી આપી છે કે 18 માર્ચે સાંજે 6 વાગ્યા પછી ગ્રાહકો તેમના ખાતા સાથે સામાન્ય ટ્રાન્ઝેક્શન કરી શકશે. બેંકના ખાતાધારકો તમામ 1,132 શાખાઓમાંથી ટ્રાંઝેક્શન કરી શકશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments