Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાકેશ ઝુનઝુનવાલાની 'અકાસા'ની એયર ઓગસ્ટમાં આ તારીખથી ભરશે ઉડાન, મુંબઈ- અહમદાબાદ માટે થશે પ્રથમ ફ્લાઈટ

Webdunia
શુક્રવાર, 22 જુલાઈ 2022 (18:05 IST)
રાકેશ ઝુનઝુનવાલાની 'અકાસા'ની એયર ઓગસ્ટમાં આ તારીખથી ભરશે ઉડાન, મુંબઈ- અહમદાબાદ માટે થશે પ્રથમ ફ્લાઈટ 
 
રાકેશ ઝુનઝુનવાલા  (Rakesh Jhunjhunwala) ની એયરલાઈન કંપની 'અકાસા' એયર(Akasa Air) ની ઉડાન આવતા મહીનામાં 7 ઓગસ્ટથી કમર્શિયલ ફ્લાઈટ સેવાઓ શરૂ કરશે. કંપનીની પ્રથમ ફ્લાઈટ મુંબઈથી અમદાવાદના રૂટ પર ઉડાન ભરશે. અકાસા એયર, મુંબઈ- અમદાવાદ રૂટ પર ઉડાન માટે બોઈંસના  737 મેસક એયરક્રાફ્ટના ઉપયોગ કરશે. એક નિવેદનમાં અકાસા એયર એ કહ્યુ કે મુંબઈથી અમદાવાદ ફ્લાઈટ માટે 28 જુલાઈથી ટિકીટની વેચાણ શરૂ થઈ જશે. કંપનીએ જણાવ્યુ કે 13 ઓગસ્ટથી બેંગલુરૂ-કોચ્ચિ રૂટ પર  પણ ઉડાન સેવાઓ શરૂ થઈ જશે. 
 
 13 ઓગસ્ટથી બેંગલુરૂ-કોચ્ચિ રૂટ પર  પણ ઉડાન સેવાઓ શરૂ થઈ જશે. 
એયરલાઈનએ એક નિવેદનમાં કહ્યુ કે મુંબઈ-અમદાવાદ રૂટ પર 7 ઓગસ્ટથી સંચાલિત થતી અઠવાડિયામાં 28 ઉડાનો માટે અને 13 ઓગસ્ટથી શરૂ થતી  13 ઓગસ્ટથી બેંગલુરૂ-કોચ્ચિ રૂટ પર  અઠવાડિયામાં 28 ઉડાન માટે ટીકીટ બુકિંગ શરૂ થઈ ગઈ છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments