Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરવા ચોથ- બનાવો 2017ની બેસ્ટ મેહદી ડિજાઈંસ

Webdunia
શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (17:00 IST)
8 ઓક્ટોબરે કરવા ચોથ ઉજવાશે આ દિવસે પત્ની પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. તેના માતે મહિલાઓ આખો દિવસ નિર્જલ વ્રત રાખે છે. આ દિવસે મહિલાઓ સોળ શ્રૃંગાર કરે છે અને પોતાના હાથમાં મેહંદી સજાવે છે. આ દિવસે તમે પણ મેહંદીના સરસ ડિજાઈન લગાવીને આ તહેવાર ઉજવી શકો છો. 
શેડેડ મેહંદી- શેડેડ મેહંદી ખૂબ પસંદ કરાય છે. તેને લગાવું ખૂબ સરળ હોય છે. બહારની આઉટલાઈન બનાવી તમે તેની અંદર શેડ આપો. શેડિંગ કરવું ખૂબ સરળ હોય છે અને આ તમારી મેહંદીના લુકને સરસ બનાવવામાં મદદ કરે છે. 

 

ફ્લોરલ મેહંદી - ફ્લોરલ મેહંદી જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. આ મહિલાઓને ખૂબ પસંદ આવે છે. જોવામાં સુંદર આ મેહંદી બનાવામાં પણ સરળ છે. તમે તેને જુદા-જુદા રીતે બનાવી શકો છો. 

ગ્લિટર મેહંદી- ગ્લિટર મેહંદી આકર્ષક હોય છે, જ્યારે તમે ખાસ સીકવ્ન અને ગ્લિટર શામેળ કરો છો તો તેની ચમક વધી જાય છે. 

ડાયગ્નોલ મેહંદી- ડાયગ્નોલ મેહંદી ખૂબ પ્રચલિત છે. તેને બધા પસંદ કરે છે. આ તમારી હથેળીના એક કિનારથી શરૂ થઈ બીજા કિનાર પર ખત્મ થાય છે. 

ડાયગ્નોલ મેહંદી- ડાયગ્નોલ મેહંદી ખૂબ પ્રચલિત છે. તેને બધા પસંદ કરે છે. આ તમારી હથેળીના એક કિનારથી શરૂ થઈ બીજા કિનાર પર ખત્મ થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Nautapa 2025- નૌતપા દરમિયાન આ ખાસ દીવો પ્રગટાવો, 9 દિવસમાં તમારું ભાગ્ય મજબૂત બનશે

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

આગળનો લેખ
Show comments