Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Tips - આ 1 હેયર પેકથી ખોડો થશે દૂર

Webdunia
ગુરુવાર, 29 નવેમ્બર 2018 (16:33 IST)
લીમડોને જૂના સમયથી જ ઉપયોગ થઈ રહ્યું છે કારણ કે એમાં ઘણા એવા ગુણ છે જે અમે ઘણા રીતની સમસ્યાઓથી બચાવે છે પણ શું તમને ખબર છે કે લીમડાના પાન અમારા વાળ માટે કેટલા ફાયદાકારી છે આ વાળના ડેંડ્રફ(ખોડો) ને દૂર કરવાથી લઈને ખરતા વાળની રોકથામ જેવા ઘણા કામ માટે લાભકારી છે. આવો જાણી વાળથી ખોડા દૂર કરવા માટે લીમડાથી બનાવેલા હેયર પેક બનાવવાની વિધિ 
 
પેક બનાવા માટેની વિધિ 
 
* સૌથી પહેલા મગની દાળ અને મેથીના દાણાને રાત ભર માટે પાણીમાં પલાળી રાખી દો. પછી બીજા દિવસે એમનો પેસ્ટ તૈયાર કરી લો. 
 
* પછી આ પેસ્ટને લીમડાના પાંદળીઓ અને ગુડહલના પાનના પેસ્ટમાં મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. 
 
* આ પેસ્ટને વાળના મૂળ પર લગાવીને 20 મિનિટ સુધી સૂકવા દો. એ પછી માથાને પાણીથી ધોઈ લો. 
 
હેયર પેક લગાડવાથી પરિણામ 
 
આ લીમડાનો હેયર પેક વાળ માટે ખૂબ ફાયદાકારી હોય છે. એને લગાડવાથી વાળની ગ્રોથ સારી હોય છે અને ડેંડ્રફની સમસ્યા દૂર્ તમે આ અઠવાડિયામાં બે વાર પ્રયોગ કરી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath name - જગન્નાથજીના રથનું નામ જણાવો.

ડિજિટલ ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ: CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી નવી 'ડેટા સેન્ટર પોલિસી 2026-29'

વધુ જુઓ..

ધર્મ

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments