Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાયબિટીજને કંટ્રોલમાં રાખશે આ 3 ડ્રાઈ ફ્રૂટસ

Webdunia
ગુરુવાર, 29 નવેમ્બર 2018 (12:22 IST)
ડ્રાઈ ફ્રૂટસ ભોજન માટે ખૂબ સારું ગણાય છે. તેમાં ઘણા મિનરલ્સ અને વિટામિન હોય છે. ડ્રાઈ ફ્રૂટસ ખાવું શુગર કંટ્રોલમાં ખૂબ મદદગાર હોય છે. આવો જાણીએ કયાં છે તે 3 ડ્રાઈ ફ્રૂટસ જે ડાયબિટીજમાં ફાયદાકારી. 
 
અખરોટ 
દરરોજ અખરોટ ખાવાથી ડાયબિટીક નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તેને તમે આમજ કે સલાદ શાક વગેરેમાં નાખીને પણ ખાઈ શકો છો. અખરોટ ખાવાથી ડાયબિટીજનો ખતરો ઓછું હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન E હોય છે અને તેનાથી બ્રેન ફૂડના નામથી પણ ઓળખાય છે. 
 
બદામ 
વિટામિંસ અને મિનરલ્સથી ભરપૂર બદામ ખાવી ડાયબિટીક લોકો માટે આરોગ્યકારી ગણાય છે. તેને ખાવાથી બ્લ્ડ શુગર નિયંત્રિત રહે છે. 
 
કાજૂ
કાજૂ ખાવાથી શરીરને એનર્જી મળે છે. ડાયબિટીજના દર્દીઓને કાજૂનો સેવન કરવું જોઈએ. તેનાથી બ્લ્ડ શુગર કંટ્રોલમાં રહે છે. આ ટાઈપ-2 ડાયબિટીજના ખતરાને ઓછું કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments