Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું ગુજરાતમાં કોંગ્રેસ વેચાઈ ગઈ ? ટોચના જુના કોંગ્રેસી નેતાઓને ટિકીટ ના મળી

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2017 (13:22 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક નવા ચહેરાને સ્થાન અપાયુ છે તો ભાજપ અને કોંગ્રેસે તેના જાણીતા ચહેરાઓની ટિકિટ કાપી નાખી છે. કોંગ્રેસે તેના પ્રવક્તા હિમાંશું પટેલને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ નથી આપી તો બીજી તરફ પ્રદેશ મહામંત્રી નિશિત વ્યાસને પણ ટિકિટ નથી અપાઇ.

ગત વિધાનસભા ચૂંટણીમાં પણ નિશિત વ્યાસને ટિકિટ મળતા સહેજમાં રહી ગઇ હતી અને તેમના સ્થાને સુરેશ પટેલને ટિકિટ અપાઇ હતી. આગામી વિધાનસભા ચૂંટણી માટે ફરી નિશિત વ્યાસને આશા બંધાઇ હતી પરંતુ ફરી એક વખત તેમને નિરાશા સાંપડી છે અને પૂર્વ ધારાસભ્ય સી. જે. ચાવડાને ટિકિટ અપાઇ છે. કોંગ્રેસના કાર્યકરોમાં ટિકિટ વહેંચણી અંગે નારાજગી એવી હતી કે કાર્યકરોએ ગાંધીનગરની કોંગેસની ઓફિસ બહાર રાત્રે જ મોટી સંખ્યામાં ખુરશીઓ તોડી તોડફોડ કરી હતી અને હંગામો મચાવ્યો હતો. બીજી બાજુ વિજાપુર સીટ પરથી કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા નરેશ રાવલને પણ કાપી નાંખવામાં આવ્યાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

આગળનો લેખ
Show comments