Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી રીવરફ્ન્ટ પરથી સી પ્લેનની સવારી કરી ધરોઈ ડેમ અને સીધા અંબાજી પહોંચ્યા

Webdunia
મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (14:24 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં મંદિર તરફનો ઝુકાવ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ રિવરફ્રન્ટથી ‘સી પ્લેન’માં બેસીને ધરોઇ ડેમ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ જમીન માર્ગે અંબાજી પહોંચ્યા, જ્યાં તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું. બાદમાં તેઓ અંબાજી મંદિરે પહોંચ્યા અને મા અંબાના દર્શન અને પૂજા અર્ચના કરી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અંબાજી આવ્યા છે. આ પહેલાં તેઓ 13 ફેબ્રુઆરી 2014ના રોજ 51 શક્તિપીઠના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અંબાજી આવ્યા હતા અને ત્યારબાદ તેઓ વડાપ્રધાન બન્યા બાદ અનેકવાર ગુજરાત આવ્યા હતા, પરંતુ અંબાજી માતાના દર્શનાર્થે આવી શક્યા નહોતા, ત્યારે હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને તેઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સભાઓ સંબોધી રહ્યાં છે, તેવામાં તેઓ ત્રણ વર્ષ બાદ અંબાજી માતાના શરણે આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments