Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પ્રેસ કોન્ફરેંસ કરીને રાહુલે કર્યો જોરદાર જીતનો દાવો.. બોલ્યા શુ મંદિર જવુ ખોટુ છે..

Webdunia
મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (14:08 IST)
ગુજરાતમાં આજે બીજા તબક્કાના ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પસંદગી પામેલા રાહુલ ગાંધીએ બીજેપી અને પીએમ મોદી પર જોરદાર હુમલો કર્યો છે. જાણો રાહુલના પ્રેસ કોન્ફરંસની મુખ્ય વાતો.. 
 
* અમને ચૂંટણીમા જીતનો વિશ્વાસ છે. 
* જનતાને ઝટકા પર ઝટકા આપ્યા. પહેલા આઠ નવેમ્બરના રોજ નોટબંધી અને પછી જીએસટી લઈ આવ્યા..  ઉદ્યોગપતિઓનું કર્જ માફ થયું. 
* રાહુલે કહ્યુ કાંગ્રેસ સત્તામાં આવશે તો અમે સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરીશુ.
* પીએમ મોદીએ ભ્રષ્ટાચાર પર ચુપ્પી રાખી છે. તેમણે કહ્યું કે જય શાહ પર પીએમચુપ શા માટે છે. 
* બીજેપી ગભરાઈ છે અને અમને  જીતનો પૂરો વિશ્વાસ છે. 
* અમે 70 હજાર કરોડનું  કર્જ માફ કર્યું છે- 
* કેદારનાથ મંદિર પણ ગયું છું અને મંદિર જઈને સારું લાગ્યુ..  
- ગુજરાતના લોકોએ કોંગ્રેસમાં વિશ્વાસ બતાવ્યો છે અને પહેલા તબક્કામાં ચૂંટણીમાં વોટિંગ પછી પાર્ટીની જીત પાક્કી થઈ ગઈ છે..  
- મંદિર જવાના સવાલ પર બોલ્યા કે શુ મંદિરમાં જવુ ખોટુ છે.. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments