suvichar

5 G Network and Corona- 5 G નેટવર્ક કોરોના કનેક્શન

Webdunia
સોમવાર, 5 જુલાઈ 2021 (21:29 IST)
5 G Network and Corona- 5 G નેટવર્ક કોરોના કનેક્શન 
તાજેતરમાં ઘણા મોટા-મોટા સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર લોકોએ કહ્યુ કે 5G ટેક્નીકના ટેસ્ટિંગના કારણે કોરોના વાયરસ તીવ્રતાથી ફેલાઈ રહ્યો હતો અને કોરોના વાયરસના ઉત્પતિનો પણ કારણ 5G ટેકનીક છે. આ પ્રકારની ખબરો દરેક સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર 5Gની ટેકનીકને લઈને ફેલી રહી છે. તો શુ સાચે 5G ના કારણે થઈ રહી છે મૌત આવો જાણો શું છે. 
 
5 G તકનીતથી સંકળાયેલી આ ખબરો ભ્રામક છે આ અટકળો વિશે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈજેશન એટલે કે ડબ્લ્યૂએચઓએ એક આધિકારિક જાણકારી લોકોની સાથે શેયર કરી છે. તેણે કીધું છે કે કોરોના વાયરસના 
સંક્રમણ તે દેશોમાં પણ છે. જ્યાં અત્યારે સુધી 5 G ની નેટવર્ક ટેસ્ટિંગ સુધી નથી કરાઈ છે અને ન ત્યાં અત્યાર સુધી 5 G નો મોબાઈલ નેટવર્ક સ્થાપિત કરાયુ છે પછી અણ ત્યાં પગ પસારી રહ્યુ છે તેથી 5 G 
કોરોનાથી કોઈ સંબંધ નથી. 
જ્યારે 5 G ની નવી તકનીક પૂર્ણ રીતે કાર્ય કરવા લાગશે ત્યારે સંપૂર્ણ વિશ્વમાં એક જુદો જ વિકાસની લહેર દોડવુ શરૂ કરશે. આ તકનીકના ભારત આવી જવાથી અમારા દેશનો વિકાસ વધુ તીવ્રતાથી થશે. અને 
નવા-નવા રોજગારના અવસર લોકોને પ્રાપ્ત થશે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચૂંટણી જીતવા ભાજપનો માસ્ટરપ્લાન: મીડિયા ટીમની જાહેરાત

નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ, પૂર્વ ગૃહ મંત્રી પણ થયા અરેસ્ટ, જાણો શું છે મામલો

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં વરસાદ પડશે, IMD એ ચેતવણી જારી કરી

'પરિણીત પુરુષ માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી...', અલ્હાબાદ હાઇકોર્ટનો મોટો નિર્ણય

મોટાથી મોટા યુદ્ધ માટે ભારતની ફુલ તૈયારી, રક્ષા ક્ષમતા વધારવા માટે 2.38 લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાંગ -28 માર્ચ

Kamada Ekadashi 2026: 28 કે 29 માર્ચ, ક્યારે રાખવામાં આવશે કામદા એકાદશીનુ વ્રત ? જાણો તારીખ અને પૂજા વિધિ

Aaj nu panchang - આજનુ પંચાંગ -27 માર્ચ

Ram navami Lord Ram bhog - પ્રભુ શ્રીરામનો મનપસંદ ભોજન કયો છે?

Happy Ram Navami 2026 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

આગળનો લેખ
Show comments