Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિલીવરી પછી વધેલા પેટને ઓછું કરવા જાણો ક્યારે શરૂ કરવું વ્યાયામ

Webdunia
સોમવાર, 5 જુલાઈ 2021 (21:20 IST)
પ્રેગ્નેંસી પછી હમેશા મહિલાઓને વજન વધવાની સમસ્યા થઈ જાય છે. તેમજ ડિલીવરી દરમિયાન માંસપેશીઓમાં ખેંચાવના કારણે પેટ વધવાની સમસ્યા પણ થઈ જાય છે. ડિલીવરી પછી એક્સરસાઈજ કરવુ શરૂ કરાય તો પેટને પહેલાની જેમ કરી શકાય છે. જો ડિલીવરી પછી એક્સસાઈજ ન કરાય તો પેટ બહારની તરફ વધતું રહે છે. જેને સાઈંસની ભાષામાં ડાયસ્ટેટીસ રેક્ટીની સમસ્યા કહેવાય છે. માંસપેશીઓમાં ખેંચાવના કારણે હાથ અને પગ ફૂલી જાય છે. મોટા ભાગે મહિલાઓમાં પેટ વધવાની સમસ્યા ત્યારે આવે છે. જ્યારે ડિલીવરી સર્જરીથી થઈ હોય. જો આ પેટને ન જુઓ કરાય તો પરેશાનીઓ વધી શકે છે. જો મહિલાઓને ડાયબિટીજ, હાર્ટ અટેક જેવા ગંભીર રોગોનો સામનો કરવો પડે છે. 
 
ખાન-પાનની કાળજી 
ડિલીવરી પછી ખાન-પાન કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. ઘણી મહિલાઓ બહારનો ભોજન શરૂ કરી નાખે છે. પણ આવુ કરવાથી બચવું. ડિલીવરી પછી શરીર નબળુ થઈ જાય છે. તેથી શરીરને પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે. 
 
ક્યારે શરૂ કરવું વ્યાયામ 
ડિલીવરીના તરત પછી અઘરી એક્સસાઈજ કરવી નુકશાનકારી હોઈ શકે છે. આવુ કરવાથી બચવું. થોડા દિવસો આરામ કર્યા પછી કસરત કરવુ શરૂ કરો. વજન ઓછુ કરવા માટે વધારે માત્રામાં પાણી પીવું. સાથે જ સ્ટ્રેસથી બચવું અને સમય-સમય પત પૌષ્ટિક આહાર લો. 
 
ઘરનો કામ કરવું 
થોડા સમય પછી આરામ પછી અને તમારા ડાક્ટરની સલાહ પર અડધા કલાક સુધી રસ્સી કૂદ અને પુશ અપ્સ કરવું. ઘરનો કામ કરો. ઘણી વાર ડિલીવરી પછી મહિલાઓ ઘરનો કામ કરવો છોડી દે છે. પણ આવુ કદાચ ન કરવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments