Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશોત્સવમાં અજમાવો દરિદ્રતા દૂર કરવાના સરળ ઉપાય

Webdunia
ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (12:17 IST)
જો વધારે ઋણ થઈ ગયા હોય અને એને ચૂકવવામાં સમસ્યા આવી રહી હોય તો શ્રીગણેશની આરાધના-ઉપાસના કરવાથી ઋણ ચૂકવવામાં સહાયતા મળે છે. આર્થિક સમૃદ્ધિની હોય કામના કે જોઈએ પ્રચુર સંપદા આ ઉપાયને અજમાવીને જુઓ 
 
ગણેશોત્સવમાં કોઈ પણ દિવસ સ્નાન કરી સફે સ કપડા પહેરીને પૂર્વ દિશામાં મોઢું કરેને બેસો. સામે લાકડીના પાટલા પર સફેદ કપડા પાથરીને એના પર અક્ષત એટલે કે ચોખા પર આંકડાના ગણપતિ એટકે કે શ્વેતાર્ક ગણપતિની સ્થાપના કરો. ગણપતિને કંકુ ,ચોખા અને મોળીથી પૂજા કરો અને ધૂપ-દીપ કરો. સાથે 
ગણપતિને સિંદૂર ચઢાવો. ત્યારબાદ મૂંગાની માળથી નીચે લખેલા મંત્રની 5 માળા જપ કરો. 
 
અહીં મંત્ર જપો- ॐ નમો વિઘ્નહરાય ગં ગણપતયે નમ: 
 
પૂજા પછી આંકડાના ગણપતિ અને મૂંગાની માળા લાલ કપડાની પોટલીમાં બાંધી ગણપતિના મંદિરમાં ગણેશજીના ચરણોમાં રાખી ઘર પર આવો. આ ઉપાય કરવાથી ઋણથી સંકળાયેલી પરેશાનીઓ દૂર થઈ શકે છે. સાથે જ આર્થિક તંગી અને દરિદ્રતાથી છુટકારો મળી શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments