Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dont Do this - આર્થિક પરેશાનીથી બચવા માટે ગુરૂવારે ન કરો આ 7 કામ

Webdunia
ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (10:02 IST)
જ્યોતિષી મુજબ ગુરૂવારેથોડી સાવધાની રાખીએ તો આ દિવસ તમારા માટે સૌભાગ્યશાળી થઈ શકે છે.  
માલામાલ બની રહેવા માતે  ધ્યાન રહે કે ગુરૂવારે કોઈને પણ કર્જન આપવું આ અશુભ હોય છે. 
જ્યાં સુધી કર્જના સવાલ  છે આ વાત બેંકોના કર્જ પણ પર લાગૂ થાય છે આથી લોનની વિચારી રહ્યા  છો તો ગુરૂવારે ટાળો. 
જેમકે અમારા વડીલો જણાવે છે કે ગુરૂવારે વાળ અને નખ કપાવાથી બચવું અશુભ હોય છે . આર્થિક નુકશાન તો થાય છે સેહતલાભ પણ થાય ચે. 
કારણ કે ગુરૂવારના દિવસ છે તો ભૂલીને પણ પિતા કે ગુરૂના અપમાન ન કરો. એને ખરાબ કહેવું નહી. 
 
સફેદ વસ્ત્ર ધારણ ન કરી તો સારું રહેશે. ગુરૂવારે પીળા વસ્ત્ર પહેરો તો તમારી બરકત થશે. મન પણ શાંત રહેશે. ઘરમાં શાંતિના વાતાવરણ બની રહેશે અને ધંધામાં છે તો લાભ નિશ્ચિત છે. 
 
ગુરૂવારે ધન સંચય કરવું કે જમા કરવા સંબંધી કામ ન કરો . કારણકે ગુરૂવારે ખાલી દિવસ ગણાય છે . પણ આ દિવસે કોઈ ખાસ અકાર્ય કરવું છે તો કોઈ જ્યોતિષની સલાહ જરૂર લો. કારણકે ગુરૂના સાથે પુષ્ય નક્ષત્ર હોય તો કોઈ નવો કામ કરી શકાય છે. 
આ દિવસે ઘરથી કન્યાને વિદાય ન આપવી. જો કરવું પડે તો કન્યાના હાથે કોઈ વસ્તુ લઈને ઘરમાં રાખી લો. એવી માન્યતા છે કે ગુરૂવારે કન્યાની વિદાયથી લક્ષ્મીજી પણ ઘરેથી દૂર હાલી જાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments