Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસના અવસર પર જરૂર અજમાવો આ શુભ 4 ટોટકા

Webdunia
શનિવાર, 14 ઑક્ટોબર 2017 (17:50 IST)
ધનતેરસ પર જે પણ ઉપાય અજમાવાય છે સામાન્યત: એમનાથી મળતા ફળ ધનતેરસ પર 13 ગણુ વધી જાય છે. આ દિવસે 13 સંખ્યા શુભ ગણાય છે. 

 
* ધનતેરસ પર સૂર્યાસ્ત પછી દીપ પ્રગટાવીને કોડીઓ મૂકો. ધનકુબેર અને દેવી લક્ષ્મીનો પૂજન કરો. અડધી રાત પછી 13 કોડીઓ ઘરના કોઈ ખૂણામાં દબાવી દો. અપાર ધન પ્રાપ્તિના યોગ બનવા લાગશે. 
 
* કુબેર યંત્ર લાવો, એને દુકાનના ગલ્લા કે તિજોરીમાં સ્થાપિત કરો. પછી 108 વાર આ મંત્રનો જાપ કરો. જો 108 જપ નહી કરી શકે તો 13 વાર આ મંત્રને વાંચો અને ચમત્કાર જુઓ.

મંત્ર - ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાદિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મેં દેહિ દેહિ દાપય દાપય સ્વાહા ।
એનાથી ધન સંબંધી દરેક રીતની પરેશાનીઓના અંત થશે. 
 
* ઘરમાં ચાંદીના 13 સિક્કા મૂકો અને કેસર હળદર લગાવીને પૂજન કરો. બરકત થશે. 
 
* ધનતેરસ પર 13 દીવા ઘરના અંદર અને 13 દીવા ઘરના બહાર બારણા પર મૂકો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments