Webdunia - Bharat's app for daily news and videos

Install App

National Working Parents Day - આ રીતે બાળકના નજીક રહો.

Webdunia
રવિવાર, 23 જુલાઈ 2023 (10:24 IST)
સ્ત્રીઓને ઘર અને ઑફિસના કામ એક સાથે સંભાળાવાનો હુનર સારી રીતે આવે છે. ઘણી વાર સમયની ઉણપના કારણે એ તેમના બાળકોને તેટ્લો સમય નહી આપી શકતી, જેટલો જે તેના બાળકોને માની સાથની જરૂર હોય છે. બાળકોની સાથે સમય પસાર કરી તમે તેમના દિલની વાતને સારી રીતે જાણી શકો છો. પણ તમે 
કામના તનાવના કારણે પરેશાન છો તો બાળકોથી પણ દૂરી થઈ જાય છે. તો કેટલાક સમાર્ટ ટીપ્સ તમાર કામમાં આવી શકે છે જે બાળકની સાથે તમારા સંબંધોના પહેલાથી પણ વધારે મજબૂત બનાવી નાખશે. 
 
1. બાળકોથા કરો દિવસભરની વાત
રાત્રે તમારી પાસે પરિવારની સાથે સમય પસાર કરવાનો સારો અવસર હોય છે. ડિનરના સમયે પતિ અને બાળકોને સાથે ભોજન કરાવો. દિવસ ભરની વાતોપરિવારની સાથે શેયર કરો અને તેમની વાતો તેનાથી બાળકોના તમારી સાથે પ્રેમ વધશે અને તેનાથી વાત કરવા માટે એ બેકાબૂ રહેશે. સાંભળો. તેનાથી બાળકોના તમારી સાથે પ્રેમ વધશે અને તેનાથી વાત કરવા માટે એ બેકાબૂ રહેશે. 
 
2. કામમાં લો બાળકોની મદદ 
બાળકો બહુ ખુશ હોય છે જયારે તેનાથી કોઈ વાત માટે મદદ માંગે છે. કયારે ક્યારે બાળકને તમારી મદદ કરવા માટે કહો જે કે ભોજન બનીને તૈયાર છે તો તેને ડાઈલિંગ પર સજાવા માટે કહી શકો છો. તેની પસંદની ડિશ બનાવી રહી છો તો તેને પિરસવા માટે મદદ લઈ શકાય છે. 
 
3. મસ્તી પણ જરૂરી 
બાળકોને નજીક આવવા તેની સાથે પોતે પણ બાળક બનવું પડે છે. તને પરિવારની સાથે કેટલાક એવા ગેમ્સ રમી શકો છો જેને બાળક પૂરી રીતે એંજ્વાય કરે અને તેને શીખવા માટે પણ મળે. જેમ કે હૉટ સીટ અને બીજા ઘણા સહી જવાબ પર તેને શૉપિંગ કે પિકનિકનો ગિફ્ટ પણ આપી શકાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments