Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનમ કપૂરના લગ્નની તારીખ બદલાઈ, હવે મુંબઈમાં થશે લગ્ન

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (16:05 IST)
ફિલ્મ એક્ટ્રેસ સોનમ ક્પૂરનો લગ્નની તારીખ અને સ્થાન બદલી ગયા છે. પહેલા 6 મે ના થવા જઈ રહ્યા લગ્ન હવે 29 એપ્રિલને થશે. સ્થાન પણ બદલી ગયું છે. સ્વિજરલેંડની જગ્યા હવે આ લગ્ન મુંબઈમાં થશે. 
 
સૂત્રો મુજબ સ્વિજરલેંદ જવામાં ઘણી મુશ્કેલીઓ હતી. લોકોને એક સાથે લઈ જવું શકય નહી થઈ રહ્યું હતું. પરિવાર અના ઘણા સભ્યો વૃદ્ધ છે જે આટલી લાંબી યાત્રા નહી કરી શકતા. તેથી લગ્નને મુંબઈમાં જ કરવાના ફેસલો લઈ લીધું છે. 
 
મુંબઈમાં લગ્ન પછી દિલ્હીમાં ગ્રેડ રિસેપ્શન થશે કારણકે સોનમના થનાર પતિ આનંદ આહુજા દુલ્હીના રહેવાસી છે. લગ ન અને રિસેપ્શનના કાર્ડ વહેચાઈ ગયા છે અને ઘણા ફુલ્મી સિતારા સુધી આ પહોંચી ગયા છે.
 
સંગીત સેરેમની ભવ્ય થશે. ફરાહ ખાન તેને કોરિયોગ્રાફ કરી રહી છે. ફરાહએ રિહર્સલ કરવી શરૂ કરી દીધી છે. તેમાં સોનમ કપૂરના માતા-પિતા અને નજીકી લોકો પરફોર્મ કરશે. પ્રેમ રતન ધન પાયોના ટાઈટલ ટ્રેક પર કરણ જોહરના પરફાર્મની ખબર  છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ડાયાબિટીસના દર્દીઓએ રસોડામાં વપરાતા આ મસાલાનું પાણી જરૂર પીવું જોઈએ, તે અનેક સમસ્યાઓ માટે છે રામબાણ

Baby Boy Names- હિન્દુ છોકરાઓના સુંદર નવા નામ

ગણેશ ચતુર્થી દેશભરમાં ઉજવાઈ; બાપ્પાના આગમન પર આ રીતે બનાવો રંગોળી.

સોજીના ચીલ્લા બનાવવાની રીત

લોખંડની કઢાઈમાં રાંધશો આ શાક તો બની જશે ઝેર, તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને થાય છે ગંભીર નુકસાન

આગળનો લેખ
Show comments