Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહેલીવાર ફ્લાઈટથી સફર કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો આ વાતો.

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (13:05 IST)
ફ્લાઈટમાં પહેલીવાર સફર કરત સમયે લોકો ખૂબ નર્વસ થઈ જાય છે. આ સમસ્યાથી બચવા માટે અમે તમને જણાવી રહ્યા છેકે પઘેલીવાર ફ્લાઈટમાં સફર કરવાથી પહેલા કઈ-કઈ વાતનો ધ્યાન રાખવું જરૂરી છે. 
 
ઉડાનથી આશરે 2 કલાક પહેલા એયરપોર્ટ પર પહોંચી જવું. કારણકે તમને સિક્યોરિટી ચેક્સ અને ઘણી ઔપચારિકતાને પૂરો કરવું હોય છે. 
 
તમારી પાસે ફ્લાઈટની ટિકિટ કે પ્રિટાઆઉટ જરૂર રાખવું. કારણકે એયરપોર્ટમાં એસએમએસ વેલિડ નહી ગણાય છે. 
 
તમારી પાસે તમારું કોઈ આઈડી પ્રૂફ જરૂર રાખવું. આ તમારું આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઈડી કાર્ડમાંથી કઈક પણ હોઈ શકે છે. 
 
તમારી સાથે વર્જિત સામાન જેમ કે અણીદાર વસ્તુ, હથિયાર, લાઈટર, બ્લેડ, કાતર, વિષેલી વસ્તુ રેડિયોએક્ટિવ અને વિસ્ફોતક સામગ્રી ન રાખવી. 
સૌથી પહેલા ચેકઈન કાઉંટર પર બોર્ડિંગ પાસ અને આઈ કાર્ડ જોવાવું . ચેકિંગ પ્રોસેસ પછી બેગ્સનો વેટ ચેક કરી ટેગ લગાવીમે ફ્લાઈટ કાર્ગો સેક્શનમાં મોકલશે. જે લેંડિંગ પછી તમને હેંદઓવર કરાશે. 
 
ઉડાનના સમયે તમને કાનમાં હળવું દુખાવોની શિકાયત થઈ શકે છે. આવું એયરપ્રેશરમાં ફેરફારના કારણ હોય છે. તેનાથી ગભરાવું નથી ઈયરબડસ લગાવીને કઈક ઓછું કરી શકાય છે. મોનિકા સાહૂ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર પર ચોમાસાના વરસાદની કેવી અસર થાય છે

ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર હુમલો, ૧૧ ભારતીયો સવાર; ભારતે નિવેદન જારી કર્યું

સરકારી હોસ્પિટલમાં છ દિવસમાં પાંચ સગર્ભા મહિલાઓના મોતથી ભારે આક્રોશ ફેલાયો છે, જેમાં ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે.

બેંગલુરુમાં, એક ડિલિવરી બોય બળજબરીથી એક મહિલાના ઘરમાં ઘૂસી ગયો, વોશરૂમનો ઉપયોગ કર્યો અને પછી પોતાને ખુલ્લા પાડ્યા

ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ અને કાશ્મીરમાં ચોમાસાના વરસાદને કારણે સ્થિતિ કેવી રહેશે? આ અઠવાડિયે ત્રણેય રાજ્યોમાં હવામાન કેવું રહેશે?

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments