Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્મ તારીખથી જાણો તમારું પાર્ટનર કેટલો કરે છે તમારાથી પ્રેમ

Webdunia
સોમવાર, 12 નવેમ્બર 2018 (19:01 IST)
જો તમે કોઈના પ્રેમમાં છો કે કોઈનો પ્રેમ મેળવા ઈચ્છો છો તો જન્મતિથિથી જાણો પાર્ટનર કેટલો કરે છે. તેનાથી પ્રેમ પ્રેમ કરવું કે કોઈને પ્રેમ મેળવા માણસના ગ્રહ ચક્ર પ નિર્ભર કરે છે.અને આ ગ્રહ કોઈના જ્ન્મ તિથિ પર નિર્ભર કરે છે. 
1 થી 10 તારીખ સુધી જન્મેલા લોકોને તેમના લવ લાઈફમાં થોડા ડરેલા રહે છે. પણ આ દિલના સાચા અને તેમના પાર્ટનર સાથે વફાદાર હોય છે. એવા લોકો 
 
જ્યારે એકવાર કોઈથી પ્રેમ કરે છે. તો જન્મો જન્મ સુધી કરે છે અને આ તારીખમાં જન્મેલા લોકો પ્રેમ માટે ભગવાનના ભક્ત બની જાય છે. 
 
11 તારીખથી 22 તારીખ સુધી જન્મેલા લોકો ખૂબ રોમાંટિક હોય છે અને પ્રેમ માટે કોઈ પણ હદ સુધી જાય છે. તેમના પ્રેમ દીવાનાની જેમ જ જોય છે અને આ લોકો તેમના પાર્ટનરને બહુ પ્રેમ કરે છે. 
 
23 તારીખથી 31 તારીખ સુધી જન્મેલા લોકો દિલના સાચા હોય છે અને પ્રેમ બાબતમાં તેમના પાર્ટનર માટે પૂરો ખુલ્લા નહી હોય, આ લોકો તેમના દિલની વાત દિલમાં જ દબાવી રાખે છે. પણ પ્રેમ માટે જીવનમાં બહુ મહત્વ રાખે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ 6 રાશિઓ માટે ખૂબ રહેશે શુભ, આર્થિક લાભનાં જોરદાર યોગ

13 સપ્ટેમ્બરનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે ગણપતિનો આશીર્વાદ

12 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિઓ પર રહેશે બાપ્પાની કૃપા, જે કામ કરશો તે પાર પડશે

આગળનો લેખ
Show comments