Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 વાર જરૂર અજમાવો અને ચમકાવો તમારું ભાગ્ય, પીવો એવી ચાની પ્યાલી

Webdunia
મંગળવાર, 6 એપ્રિલ 2021 (17:14 IST)
વધારેપણું લોકો ઘરોમાં સવારની શરૂઆત ચાની પ્યાલીની સાથે હોય છે. ચા પીવાથી માણસ પોતાને તરોતાજા અનુભવ કરે છે.  
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ એક કપ ચાથી ગ્રહને સારા બનાવીને ભાગ્ય સારું બનાવી શકાય છે. જાણો કયાં દિવસે કઈ ચા પીવી જોઈએ. 
 
1. રવિવારે ગોળની ચા પીવી જોઈએ. આ દિવસે ચામાં આદુંનો પ્રયોગ ન કરવું આવું કરવાથી સૂર્ય ગ્રહ મજબૂત હોય છે. 
 
2. સોમવારે શાકર નાખી ચા પીવું. તેનાથી ચંદ્રમાના શુભ પ્રભાવમાં વધારો હોય છે. 
 
3. મંગળવારના દિવસે લવિંગ અને ગોળની ચા પીવી. તેનાથી મંગળના અશુભ પ્રભાવ દૂર હોય છે. 
 
4. બુધવારે તુલસી વાળી ચા પીવી. આ દિવસે તુલસીની ચા પીવાથી બુધના પ્રભાવમાં વૃદ્ધિ હોય છે. 
 
5. ગુરૂવારના દિવસે મધ વાળી ચા પીવું. આ દિવસે ચામાં થોડું કેસર નાખી પીવું પણ શુભ હોય છે. 
 
6. શુક્રવારે ખાંડ વાળી ચા પીવી. આ દિવસે ચામાં ઈલાયચી નાખી શકો છો. તેનાથી શુક્ર ગ્રહ મજબૂત હોય છે. શુક્રવારે લીંબૂની ચા નહી પીવી જોઈએ. 
 
7. શનિવારના દિવસે ચામાં કાળી મરી અને લીંબૂ નાખી પીવું શુભ હોય છે. આ દિવસે વગર દૂધની કાળી ચા પણ પીવી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

shr letter Names for baby girl- શ્ર પરથી નામ છોકરી

શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

વધુ જુઓ..

નવીનતમ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન અને કરો ખરીદી, મળશે શુભ ફળ

Chaitra Amavasya 2025: ચૈત્ર અમાવસ્યાના દિવસે આ વસ્તુઓનું દાન કરો, ધન ધાન્યથી ભરેલો રહેશે ઘર સંસાર

Chaitra Amavasya 2025 Upay: ધન પ્રાપ્તિ માટે અમાસની રાત્રે કરો આ ઉપાયો, ધનની કમી થશે દૂર

Akshaya Tritiya Wishes 2025 : અક્ષય તૃતીયા પર આ સુંદર સંદેશની સાથે આપો તમારા સ્નેહીજનોને હેપી અક્ષય તૃતીયાની શુભેચ્છા, માતા લક્ષ્મી આપશે આશીર્વાદ

તુલસીના કુંડા પાસે ન મુકશો આ 5 વસ્તુ , નહી તો થઈ જશો બરબાદ

આગળનો લેખ
Show comments